________________
श्री महावीर स्तुति
कह कर पडिओसो असमो सरणागयाण जंतूणं । सुरसेविण तुह जिणवरिंद ! पायारविंदेण ॥ २६ ॥ પઢિોસો. અત્તમો સરળાયાળ-હે જિનવરંદ્ર ! શરણાગત જંતુઓને સુરસેવિત તારા ચરણારવિંદ વડે જે અસમ-અસાધારણ પ્રતિદેષ કરવામાં આવે છે, તે શી રીતે ? તારા ચરણારવિંદ તા દોષોના નાશ કરવા માટે સુપ્રસિદ્ધ છે. છતાં એનાથી આવું વિપરીત કેમ થઈ શકે ?
પરિહાર-
પદિમીનો આ સોલરયા-હું જિનવરેંદ્ર ! સમવસરણમાં આવેલા જંતુઓને સુરસેવિત
* રૂ ]
समण जण वायसोहविभूसिअं विसमदिद्विवायं पि । दसवेलियपडं पि पयडिआणं तमग्गणयं ॥ २७ ॥ निज्जुत्ति जुत्तिगरुअं जइ गुरुमहरामयं पि मोहहरं । सारंगसंगयं गयमयं पि कह सासणं तुम्ह ॥ २८ ॥
હે ભગવન્! શાસન તારૂં આવું કેવું છે?—— નિવ્રુત્તિ વ્રુત્તિનાં નિર્યુક્તિ છતાં યુક્તિના ગૌરવાળું છે.
સમજઞળવાય૦ વિજ્ઞિિટ્વ—શ્રમણ જનવાદની શાભાથી વિભૂષિત છે. છતાં વિષમદષ્ટિવાળું છે–જે શાસન, શ્રમણ-જનવાદની સમતાયુક્ત મુનિજનવાદની—શાભાથી વિભૂષિત હોય તેમાં વિષમસમતારહિત દૃષ્ટિવાદની ગંધ પણ કેમ ઘટે? વળી,
કુમકુમરું મોઢદૂર એ, ગુરુમદિરામય છે છતાં માવતર છે-જે મદિરાથી ભરેલું હોય તે તે મેાહને વધારે એવું હાય છતાં તારૂં શાસન મદિરામય હાઇને પણ મેહર કેમ થઈ શકે ?
તારા ચરણારવિંદ વડે જે પ્રતિત થાય છે એ બરાબર જ છે-તારા ચરણેા તે જંતુઓને-પ્રાણિઓને તેજ આપનારાં જ છે.
पडिओसो उपरथी प्रतिदोष भने प्रतितोष જીએ ૮-૧-૧૭૭ તથા ૮-૧-૨૦૬ असमी सरणागयाण उपरथी असमः शरખળતાનામ્
* નમસરળચાળ ઉપરથી ૬ સમયસ રખાતાનામ
[ ? ? ?
( યુમ )
વળી, સમય ચમચં એ સારંગ-મૃગ સંગત છે. છતાં ગતમૃગ કેમ છે? જે સારંગસંગત હાય તે તેા ગતમૃગ ન જ હાય
પરિહાર-
નિવ્રુત્તિવ્રુત્તિ-નિયુક્ત નામક વ્યાખ્યાતા યુક્તિપૂર્ણ ગૌરવવાનું.
વિસમલિનાિવાય છે. ભગવન્ ! તારૂં શાસન શ્રમજનવાદની શેાભાથી યુક્ત છે, અને એમાં કાણુ એવું દૃષ્ટિવાદનામનું શાસ્ત્ર છે એ કાંઈ વિરેધ નથી.
વૈજ્ઞાત્રિય-દશવૈકાલિક નામના આગમમાં તારૂં શાસન પ્રકટ છે અને એ અનંતમાર્ગેપ નયવાદને પ્રકટ કરનારૂં છે.
RYCમારું-તિ અને ગુરુજનની બુદ્ધિને
दसवे आलियपडं पयडियागतमग्गणयंવળી, એ, દશવૈકાલિકમાં પ્રકટ છે છતાં અનંતમાર્ગરૂપ નયવાદને પ્રકટ કરનારૂં છે—જે દશસંખ્ય વૈચાલિકા રમણ કરાવનારૂં છે માટે જ એ માહને હરનારૂં છે, માં પ્રકટ હોય તે અનંતમાર્ગરુપ નયવાદને કેમ અને સારંગ સારાંગ–સારભૂત પ્રકાશી શકે ? સંગત છે માટે જ ગતમદ-મદનું
અંગે–અંગ ગ્રંથેાથી નાશક છે.
Aho ! Shrutgyanam