Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna
View full book text
________________
અંત્ર ૪ ]
विबुधविमलसूरि - विज्ञप्तिपत्र
[ ૩૨૨
પેાતાને કર્યું છે હિત જેહનેં એહવા શ્રી આણંદ વિમલ સૂરીશ્વર તિહકાલે લુંકાના મત ધણા વિસ્તર્યો છે ! તેહ ગુરૂની આજ્ઞા થકી ! સંવત્ ૧૫૮૨ ૫ શ્રી આનંદ વિમલસૂરીશ્વરઈ ક્રિયા ઉદ્ધાર કરીને ઘણા જીવનેં પ્રતિ ખેાધ્યા તેહ પાટે શ્રી વિજયદાનસૂરીશ્વર સત્તાવન પાટનૢ વિષે થયા । તેષાં પટ્ટપ્રભાકર શેખરા ક॰ તેહના પાટને વિષે પ્રભાકર ક॰ સૂર્યન વિષે શેખરા મુકુટ સરખા યુગનેં શુભ સૂરયઃ ઉત્તમ સૂરિ છે । ૧૩૭ तेषां पट्टवियत्तले शविजया श्रीहीरसूर्योपमाः क्षित्यामक्बर साहिना द्युतिमता विख्यातसत्कीर्त्तयः । श्रीसेनाद्विजयाख्यरिसुभगाः पट्टे सपादास्पदं सूरिश्रीविजयादिदेवमुनयो गच्छे तपानामनि ॥ १३८ ॥
વ્યાખ્યા—તેષાં ૪૦ તેહ વિજયદાનસૂરીશ્વરને પદ્મરૂપ આકાશ તલને વિષે વિજય પટ્ટ સહિત શ્રી હીરસૂર્યોપમા ક॰ અડવન્નમા પાટનેં વિષે શ્રી હીરવિજયસૂરીશ્વર થયા ! તેહ સૂયૅમાન પ્રતાપી થયા ક્ષિત્યાં ક॰ પૃથિવીને વિષે અક્ષરસાહિના વ્રુતિમતા ૭૦ જ્યેાતિવંત તેહને પ્રતિાવ્યે કરીને સત્કીર્ત્તયઃ ક॰ ભલી છે કાર્ત્તિ તેહની । ૫૮ । શ્રીશેનાદ્રિજયામ્યસૂરિસુભગા ૩૦ ! એગુણસાઠમેં પાટ શ્રી ચેનિવજયસર નામા થયા પટ્ટે સપાદાસ્પદં શ્રી હીરવિજયસૂરીશ્વરનેં પાર્ટે સવાઈ થયા સૂરિશ્રી વિજયાદિદેવ મુનયા ક॰ સામેં પાર્ટે શ્રી વિજયદેવસૂરીશ્વર થયા ગચ્ચે તપાનામને ક૦ તપાગચ્છને વિષે થયા ! ૬૦ | ૧૩૮ ૧ કાવ્યાર્થ:
तेषां पट्टे प्रभाख्या विजयपदयुताः सूरिमुख्या बभूवुः तत्पट्टे ज्ञानसूरिप्रवरसविमलाः साधुसंविज्ञसंज्ञाः । श्रीसौभाग्याभिधाना जलधिपदयुजः सूरिसंपत्प्रयुक्तास्तेषां पट्टे तपस्वी सुमतिजलनिधिसूरिसंज्ञान्वितोऽभूत् ॥ १३९ ॥
વ્યાખ્યા-એકસડિમેં પાટે શ્રી વિજયપ્રભસૂરિ થયા. ખાસક્રિમેં પાટઇ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર થયા સાધુસંવિનર્સના ક૦ સાધુમાંહિ સંવેગની સંજ્ઞાવંત આચાર્ય થયા તિહાં ઢુંઢિયાના મત વિશેષ પ્રવર્યાં તિહાં સંવેગી સાધુના શ્રી પૂજ્ય થયા । શ્રીસૌભાગ્યભિધાના જલધિપદયુજઃ રિસંપપ્રયુક્તાઃ–માસક્રિમી ૬૨ પાટઈ થયા તેડુ શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વર નઈં પાટે વ્રેડિમેં પાર્ટે શ્રી સોભાગ્યસાગર સૂરિ થયા તેહ સૂરિની સંપદાસહિત થયાઃ । તેષાં પટ્ટે તપસ્વી તેહશ્રી સૌભાગ્યસાગરસૂરીશ્વરને પાટ” ચૌસઠમેં શ્રી સુમતિસાગર સુરીશ્વર થયા ! તેહ સુમતિસાગરસુરીશ્વર કેહવા છે તપસ્વી॰ ૩૦ મહાતપસ્વી ૫ શ્રી વર્ધમાન તપસ્યાના કરનાર્યા એક ઘીની વિગષ્ટ વિના પંચ વિગષ્ટના પચ્ચખાણ કરનાર્યો । ૧૩૯ । કાબાર્થઃ । धत्ते न्याययशा यशोविजयतां श्रीवाचको नामनि साहाय्याद् बुध ऋद्धिनामविमलः संवेगमार्गास्थितः । च्छो गुरुकीर्तिकीर्तिविमलो बुद्धो गुरुस्तच्छिशुः सूरिश्रीविबुधाभिधानविमलो ग्रन्थं व्यधत्तेमकं ॥ १४० ॥
વ્યાખ્યા—પૂર્વ જે કહી તેહ શ્રીઆનંદવિમલસૂરીશ્વર થકી ગુરૂની પરંપરા કહી તે આચાર્યપદની પરંપરા જાણવી જે ગ્રંથકર્તા વિષ્ણુધવિમલસૂરી । તેહના આચાર્યપદના દાતા શ્રી સુમતિસાગર સૂરીશ્વર
Aho ! Shrutgyanam

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190