________________
જપ ક
મન
અધ્યાપક કોવિલ લિખિત
[ ખંડ ૨ () વચમાં આવેલા ખેડા અક્ષરે –
, , , ૬, ૬, ૬, ૬, , ને વિકલ્પ લેપ થાય છે પરંતુ ? અને ને જ્યારે લેપ ન થાય ત્યારે તેમને બદલે ઘણી વાર દુ અને ” અગર છૂ થાય છે. આવી રીતે થતે લેપ ગદ્ય કરતાં પદ્યમાં વિશેષ જોવામાં આવે છે. તે ઉપરાગને બદલે પ્રાકૃતમાં લખવામાં આવે છે.
ને ઘણી વાર લેપ થાય છે, જેમ કે વાઘુવડ, નયન_var, જૂને થાય છે; અને ૨ ને થાય છે, અને કેટલીક વાર ને જૂ થાય છે.
, , , , મે એમ જ રહે છે, અગર તે તેમને શું થાય છે (જ્યારે શ ને ફ ન થાય. ત્યારે, અને ખાસ કરીને ગદ્યમાં, જ થાય છે.) જી, શ, અને સ્ માં ફેરફાર થતું નથી. હું હંમેશા ટૂ થાય છે; જ સાધારણ રીતે અવિકૃત રહે છે, અને કદાચ તેને પણ થાય. (ર) ૨, ૨૬, સરખા લેસન સાહેબનું વ્યાકરણ, પાન ૨૦૮.) .
રને બદલે ઘણી વાર સ્ થાય છે અને આ પ્રમાણે માગધી અને બીજી કેટલીક હળકી ભાષાએમાં નિયમિતપણે થાય છે. , , , , શું અવિકૃત રહે છે. ૨ અને ૫ ને બદલે જૂ થાય છે, પરંતુ ર અને તેના ઉપરથી થતા શબ્દોમાં તથા વિવેસ માં, ને હું થાય છે, જેમ કે પntકરા-શારદ, દિવસ–વિત્ર, તેમજ, રાપ
શબ્દની મધ્યમાંના ખેડા વ્યંજનેને કેટલીકવાર બેવડાવવામાં આવે છે, જેમ કે – અથવા ઇશ, રાગ-ર૦૦ અથવા શિવ (ઘર૦ ૩, ૫, ૫૮).
૩. જોડાક્ષર પ્રકરણ પ્રાકૃત ભાષાના ખાસ ફેરફાર જોડાક્ષરામાં થાય છે. જ્યારે વધારે સંસ્કૃત જોડાક્ષર મળી જઈને એકાદ પ્રાકૃત રૂપ સિદ્ધ થાય છે ત્યારે તે રૂપ એકાએક ઓળખી શકાતું નથી. પ્રાકૃતમાં જુદા જુદા વર્ગના બે વ્યંજનેનું જોડાણ રહી શકતું નથી, તેથી તે વ્યંજનેમાંથી એકને લેપ કરી, અને બીજાને બેવડાવી એક વર્ગના કરવા પડે છે. સામાન્ય નિયમ તરીકે, જોડાક્ષરેમાંના પહેલા વ્યંજનને લેપ થાય છે, પરંતુ , ૫, ૬ પહેલા ન હોય તે પણ તેમને લેપ થાય છે, અને ૬, , અને તેને સર્વત્ર લેપ થાય છે. આ ઉપરાંત કેટલાક અપવાદે પણ છે. એક . નિયમ ખાસ યાદ રાખવા જોઈએ કે-જ્યારે કોઈ જોડાક્ષરમાં ઊમાક્ષર આવ્યું હોય, ત્યારે તેને લેપ કરી તેને બદલે તેની સાથે જોડાયેલા વ્યંજન પછીને મહાપ્રાણ વ્યંજન મૂકવામાં આવે છે. જેમ કે , જી અથવા ને બદલે જ થાય, અગર તે, ઊમાક્ષરની સાથે જોડાયેલા વ્યંજનની પછી મહાપ્રાણ વ્યંજન ન હોય તે ઊષ્માક્ષરને બદલે સકવામાં આવે છે, જેમ કે અથવા ને બદલે vg પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ સામાસિક શબ્દના પદમાં આવી હોય ત્યારે ઉપર્યુકત નિયમ જળવાતું નથી, જેમ કે
તિતિક્ષા. (તિરણ એમ ન થાય.) અને કદી પણ બેવડાતા નથી. જોડાક્ષરમાં ૪ આવ્યે હોયે તે છેવટે લખાય છે, જેમ કે ત્રાહ્મણ વિઠ્ઠ. જોડાક્ષરમાં આવ્યું હોય તેનું અનુસ્વાર થાય છે, આ નિયમ ન્ અને ઊષ્માક્ષરમાં પણ કેઈક વખતે લાગુ પડે છે, જેમ કે નફાન, વર-વૈયા, કશ્ય-સંત, ગટ્ટઅંકુ (જુઓ વર૦ ૪, ૧૫). કેટલીક વાર જોડાક્ષરની વચમાં એક ના સ્વર મૂકવામાં આવે છે;
૧. ૨ પ્રાકૃત અક્ષર હશે કે નહિ તે શંકાસ્પદ છે, કારણ કે પ્રતામાં હંમેશાં વ લખેલો હોય છે.
૨. સ્ અને વારંવાર એક બીજાને બદલે વપરાય છે, જેમકે વૈળી પા. ૧૯, ૧-૨, માં વરરિક્ષા ( વરિરામ ), તથા ૨૦, પા. ૨૬, ૧-૧૨, ( બેંથલીંગ ), મરમતણૂચિમા [ મમત-(સૂ) ]
Aho! Shrutgyanam