________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. 1
રહી આવે. આ વિનં
ઇતિ વર્ષ
mme til og Me as. ડીવ ભાગની સાથે જી વાત વ્યાસ કરવાની વિદ્યાર્થીઓ ઉપર જ માં માં આવેલી છે. આ ભાગમાં અભ્યાસી {ીજી ભાષા કે સંસ્કૃત ભાષા લઈ તે ભાષામાં લખાએલી ફીલેસે ફીને
પાર કરને પોતાને અશક્ત માની રાકૃત સિવાયની બીજી ભાષા તે પાસ થાયછે. આમ કરવાથી તેઓ પોતાના ઘરોજ ભુલી નયછે, પારકે ઘેર ફરનાર ચેતાના ઘરની તપાસ શી રીતે રાખી શકે ? આવા મારા અનુયાયીએ જૈન કુળમાં અવતાર ધારણ કરી વસ્તીપત્રકમાં જેનીના લીસ્ટમાં પાતાનુ નામ નાંધાવ્યુ એટલે પાતે કૃતકૃત્ય થયા એમ સમજતા હાય તેા તેમાં તે શું ભૂલ કરતા નથી ? મારી તેમને ખાસ એવી ભલામણુ છે કે તમે બીજી ભાષા તરીકે સંસ્કૃત સ્વીકારા, કદાચ તે ભાષા અઘરી પડતી હોય તે વધારે પ્રયાસ કરે, તે ભાષાદ્વારા જૈન ફીલેરોઝીના ખાખર અભ્યાસ કરો અને સાથે અન્ય દનની ફીલોસોફીને પુછુ અવગાહા. પછી અને ફીલેસેીની તુલના ક; અને પછી તમારી ન્યાયથી મનમાં જે વાસ્તવિક લાગે તેના અગીકાર કરે. આમ વાથીજ જૈનધમ ને! પ્રકાશ થયેલા હું સમજીશ.કેમકે મારી સંપૂ ખાત્રી છે કે ન્યાયીપણામાં જૈનધર્મજ વધારે ફાવશે, અને તેના પ્રકાશ વિશેષ દ્ધાર આવશે.
યુનીવર્સીટીની ઉંચી પદવી ધારણ કરી માર પડયા પછી પણ તે બધુ પેાતાના માં શુ રહેલુ છે તેની નપાણ કરવાની ખીલકુલ દરકાર કરતા નથી. “ અને વખત નથી ” એવા એવા સભા બતાવ્યા કરેછે. પણ ગ શુ વાસ્તવિક છે? જે તેમને જૈનધર્મ ઉપર તર`ગમાં સહેજ પણ પ્રીતિ જાય તે પછી રાત્રિ દિવસના ચાવીશ કલાકમાં એક, અધી અગર નિદ્રાન પા કલાક જેટલે વખત પણ ધાર્મિક ગ્રીલરોફી અવગાડવા પેાતાના નિયમિત ટાઇમટેખલમાં શુ કાજલ પાડી ન શકાય ? મહારાણી વિકટારી સ્થાના વડા પ્રધાનનું પદ્મ ધારણ કરનાર અને આખી બ્રીટીશ શહેનશાહ તને કારણાર કરનાર મી બ્લાસ્ટનનુ વન ચિત્ર વાંચવાથી તાજ શાપુરા પડે છે કે તેઓ પૂરા વ્યવસાયી છતાં પણ પોતાના ધનન અભ્યાસ ચાટે અને તેના ફેલાવેા કરવાની ચાજના વિગેરે વિચાર કરવા માટે કેટલેક લખત ફાજલ પાડવા હતા; જ્યારે તેના જેવા રાજદ્વારી પુરૂષને કિ વિજ્ઞારણા કરવાને વખત મળતું તે, તે પછી મારા ન
For Private And Personal Use Only