Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533358/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTERED NO. B. 150 + ;. * . * - - - - - - - - * * * * * * * " જનધર્મ પ્રકાર.. પ્ત : 12 = * ? शार्दुलविक्रिडितम्. पूजामाचरता जगत्रयपतेः संघार्चन कुर्वताम् । तीर्थानामजिवंदनं विदधता जैन वचः शृण्वताम् ।। सदानं ददता तपश्च चरतां सत्वानुकंपा कृता । येपा यांति दिनानि जन्म सफलं तेषां सुपुण्यात्मनाम् ॥१॥ : - , આ પાક ૩ મું - વિશાખ સંવત ૧૯૭૧ કે ૧૮૩૭ - અંક ર છે 'શ .' ', * પ્રગટ કરો. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, . अनुक्रमणिका. * * * * * ૧ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન......! ૪ શ્રી સુપાર્શ્વજિન તવન . * * * * * * - - - જ ઉપશમણ અાદરવા આથી ઉપદેશ ૫ ૬ પિત. : , , , અમર થવાની તીવ્ર ઈચછા... છ શ્રી કુમારપાલ ભૂપાલ પ્રબંધ ... * ૮ ગુનો અનુનય. ... ... ના ૯ પોં ને અવલોકન.... - - શ્રી “સરસ્વતી” છાપખાનું–જાવનગર, | મૂલ્ય રૂા. ૧) પિસ્ટેજ રૂા. ૦-૪૦ જેટ સાથે. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહે ડો. . તો જવા ભ૦ ૫ થી ૧ પર ધ્યાન श्री सुपार्श्वजिन स्तवन. (દેશી ઝુંબખડાની) રિખી નીરખી તુજ બિંબનેરે, હરખિત હોય મુજ મન સુપાર સેહામણ નિર્વિકારતા નયનમાં રે, મુખડુ સદા પ્રસન્ન સુ૦ ૧ ભાવ અવસ્થા સાંભરે રે, પ્રતિહારજની ભ; સુo ડીરામે દેવા સેવા રે, કરતા મુકી લોભ. સુ૦ ૨ તે કાલોકન વિ ભાવા રે, પ્રતિભાસે પરતક્ષ; સુવ તે નવિ રાચે નવિ રૂસે, નધિ અવિરતિને પક્ષ. સુo ૩ હાસ્ય નહિ રતિ નહિ અરતિ નહિ, નહીં જય સોગ દુગં; રજુ નહીં કદ" કદર્શનારે, નહિ અંતરાયને રાંચ. માસિક નિત ગાઇ રે, નાડા દોષ અઢાર; જીતેન્ટને. (લેખક મિત્ર કરવિજયજી). શુભ જિ કાંઈ, આદર્યું તે નિવાહ, રવિ રણ સ જેવા, બેમ જાણે વાહક કરિ ગતિ નિવા, તાસને સત્ત આપે, મલિન તનુ પખાલે, સિધુમાં સુર . ૧. પ્રત્યક્ષ ૨ પ્રતિમા–પ્રતિબિંબ–મુદ્રા V For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતાપન. પુરૂષ રણ માટે, તે મણિજે પરાએ, જિણ બિ પવિત્યું, તે ન છો પર ગિરીશ વિષ ધ જે તે ન અદ્યાપિ નાખે. દુર્ગતિ નર લઈ, વિક્રમાદિત્ય . રર સુક્તમુક્તાવલી.” “શુભ કે અશુભ જે કાંઈ આદર્યું–કબુલ કર્યું તેને જે નિર્વહે છે તેને જેવા માટે જ જાણે સૂર્ય આકાશમાં અવગાહન કરે છે (ફરે છે). વળી તેજ સૂર્ય ગૃહિત કરીને જે નિર્વહે છે તેને સત્ત્વ (બી) આપે છે. અને મલિન શરીરને પખાળે છે (સ્વરછ કરે છે) તેમજ સિધુમાં સુર આપે છે અર્થાત શૂરવીર માણસને પ્રતિજ્ઞા પાળવા પ્રેરણ કરે છે. ર૧. આ ધરા જે પૃથ્વી તેમાં મેટા પુરૂષરતન તો તેને જ ગણવા કે જે જેવી રીતે અંગીકાર કર્યું હોય તેને પ્રાચે છોડે નહીં (નિર્વહે). જુઓ ! ગિરીશ જે શિવ તેણે વિશ્વને અંગીકાર કર્યું તે તે હજુ સુધી નાખી દીધું ( તજી દીધું) નથી અને દુર્ગત કે. દુર્ભાગી નર જે પુરૂષ તેને લઈને વિક્રમાદિત્યે પણ રાખે છે ( તજી દીધે નથી. આ બને છાતિ લેકિન છે. * ૨૨. સુબુદ્ધિવંતનું એ કર્તવ્ય છે કે પ્રથમ તે જે કઈ પ્રતિજ્ઞા કરવી તે દક્ષ તાથી–ડહાપણથી–દુરંદેશી રાખીને તેનું પરિણામ અને પિતાનું સામર્થ્ય-શક્તિ વિચારીને જ કરવી. જે હવાને પોતે શક્ત હોય, જે કરવું હિતરૂપ હોય અને જેનું પરિણામ સુંદર આવવા સંભવ હોય એવું જ કાર્ય કરવા ડહાપણથી નિય કરે અને પછીથી તેવા કરેલા નિશ્ચયથી ગમે તેવા ભેગે પણ ડગવું નહિ. દુનિયામાં ત્રણ પ્રકારના પ્રાણીઓ મળી આવે છે–અધમ, મધ્યમ અને ઉત્તમ. તેમાં જે અધર્મ કેટિના જે છે તેઓ તે અજ્ઞાન અને મેહની પ્રબળતાથી કેવળ કાયરતા ધારીને ગમે તેવાં શકય કાર્ય–અનુષ્ઠાનને આદતાજ નથી. બીજા જે મધ્યમ કોટિના જીવે છે તે છે કે કોઈ જ્ઞાની પુરૂનાં મુખથી કંઈ કાર્ય-અનુષ્ઠાનને પ્રભાવે– મહિમા સાંભળીને તેને આદર કરે છે ખરા, પણ તે કરતાં કંઈ વિધ્ય આવી પડતાં આદરેલાં કાર્યને અનાદર કરી તેને તજી દે છે, અને જે ઉત્તમ કોટિના જ હોય છે તેઓ તે પૂર્વ મહાપુરૂની પેઠે દીઘ દૃષ્ટિથી હિતકારી કાર્યને જ નિજ શક્તિ-સામર્થ્યનો પૂરતે ખ્યાલ રાખીને આદરે છે અને આદરેલાં કાર્ય પ્રાણુત કણ આવ્યું તે પણ પૂર્ણત્સાહથી નિર્વાહ કરે છે. તેઓ આદરેલાં કાર્યને ગમે તેવા પ્રતિકૃતિ સંગોમાં અધવચ લટકતું મૂકતા નથી. આવા ઉત્તમ પુરૂની દ્રઢ ટેક નિરખવાને માટેજ હોય તેમ સૂર્ય અને ચંદ્રાદિક આકાશમાં ના રહે છે. શાસ્ત્રકાર કહે છે કે સાવિક પ્રકૃતિના છે. જેને વીકાર કરે For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ છે-જે કાર્ય કરવાનો નિશ્ચય કરે છે તે કાર્યને પૂર્ણ કરતા સુધી તેને નિર્વાહ છે. તેમનું સંક૯પ બળજ એવું સુદ્રઢ હાય છે કે ગમે તેવાં વિદ્મ-અંતરાય માર્ગમાં આવ્યા છતાં લગારે ડગ્યા વગર તેઓ પિતે આદરેલું કાર્ય પૂરું કરી શકે છે. તેમની આવી દ્રઢ ધારણા અથવા ટેકથી તેમનું સત્વ વધારે ને વધારે પ્રમાણમાં ખીલતું જાય છે. તેથી તેઓ ગમે તેવાં દુષ્કર-કઠણ કામ કરવા હામ ભીડી શકે છે અને તે પાર પાડે પણ છે. સાહસિકપણાથી તેઓ ઘણું અગત્યનાં કામ આદરીને પાર ઉતારી શકે છે, અને બીજા અનેક જીવોને તેમના જીવતા દાખલાથી બોધ આપતા રહે છે. જે જે પોતાની છતી શકિત છુપાવીને કાયરપણું ધારી બેસી રહે છે તેઓ કશું રવપર હિતરૂપ કાર્ય કરી શકતા નથી પણ જેઓ નિજ શકિતને ફોરવી તેનો જેમ જેમ સદુપગ કરતા રહે છે તેમ તેમ તેમને કાર્યની સફળતાથી પ્રતીતિ આવતી જાય છે કે પોતે પિતાના વી-પુરૂષાર્થ વડે જે કંઈ કાર્ય કરવા ઇચ્છશે તે કાર્ય સુખેથી કરી શકશે. શાસ્ત્રકાર આગળ વધીને કહે છે કે તેઓ જ દુનિઓમાં હાટા પુરૂષને ગણાય છે કે જેઓ પોતે સમજપૂર્વક આદરેલું-અંગીકાર કરેલું ગમે તે કાર્ય અધવચ તજી દેતા નથી પણ તેને પાર પહોંચાડવા સંપૂર્ણ શ્રમ ઉઠાવે છે. ફકત જયારે લાભને બદલે ગેરલાભ અથવા હિતને બદલે અણહિત થતું જણાય ત્યારે જ પિતાના કાર્ય આગ્રહને શિથિલ કરી નાંખે છે. તે વગર તેઓ મક્કમપણે સ્વકર્તવ્ય કમને બજાવ્યાજ કરે છે. તે ઉપર શારકા અનેક દાંત બતાવી આપી આપણને શકયારંભમાં ઉત્સાહિત થવા, હિતરૂપ કાર્ય આદરવા અને તે કરતાં નડતાં વિદનથી વ્ય વગર ઈરિત કાર્યને પાર પાડવા ઉત્તમ પ્રકારનો બોધ આપે છે. દેવ ગુરૂની સાક્ષીએ સત નિયમાદિક રામજપૂર્વક આદરી લેવા માટેનો શાસ્ત્ર ઉપદેશ હિતબુદ્ધિથીજ જાલે છે. કેવળ આપણી મેળે આદરેલાં વ્રતનિયમ પાળવામાં શિથિલતા થવા પામે અને તેને તજી પણ દેવામાં આવે છતાં આદરિલાં વ્રત નિયમ પાળવામાં-સેવવામાં આવતો પ્રમાદ દૂર કરવા ભાગ્યેજ કોઈ પ્રક મળે. પણ પંચ સાક્ષીએ આદરેલાં વ્રતનિયમ પાળવામાં જ્યારે શિથિલ પરિણામ થયેલા જોવામાં આવે ત્યારે તેમાં થતી શિથિલતા દૂર કરવા પ્રેરણા કરનારા ગુરુ પ્રમુખ મળી આવે અને ફરી સાવધાન થઈ આદરેલાં વ્રતનિયમે પ્રમાદરહિત પાળવા શક્તિવાન થવાય. આ લાભ પંચ સાક્ષીએ વ્રતનિયમ આદરવામાં રહેલું છે. જ્યારે તીર્થકર દેવ જેવા સમર્થ પુરૂ સિદ્ધ ભગવાનની સાક્ષીએ મહાવ્રત ઉચ્ચરે છે ત્યારે શું આપણું એ કર્તવ્ય નથી કે શુદ્ધ દેવગુરૂની સાક્ષીએ આપણે પણ આદરવા યોગ્ય વ્રતનિયમ આદરીને તે બધાં પ્રમાદ હિત થઈ પળવાં કેટલાક અપ સિંહની પિ શુરવીરપણે વા નિયમ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપશમગુણુ આદરવા આશ્રી ઉપદેશ, અ અગીકાર કરીને સિંહની પેરેજ શૂરવીરપણે તે બધાય નિર્દોષ રીતે પાળે છે. કેટલાએક શિયાળની પેરે શિથિલ પરિણામથી તનિયમને આદર્યો છતાં પાછળથી સદ્દગુરૂના અનુગ્રહથી નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધાનુ ખળ મેળવી આદરેલાં વ્રત નિયમાને સિંહની પેરે શૂરવીરપણે પાળે છે. કેટલાએક વળી શરૂઆતમાં શુભ વૈરાગ્યાદિકના બળથી સિંહની પેરે તનિયમ આદરે છે પણ પાછળથી વિષય સુખની લાલચમાં લપટાઈને અથવા ક્રોધાદિક કષાયને વશ થઇને આદરેલાં વ્રતનિયમ પાળવામાં શિયાળની પેરે કેવળ શિથિળ પરિણામી બની જાય છે. ત્યારે કેટલાએક મદ્ય પરિણામી જવા. પ્રથમથીજ શિયાળની પેરે તનિયમ આદરીને છેવટ સુધી તેવોજ મંદતા અથવા શિથિલતા ધારે છે. છેલ્લા પ્રકાર ખીલકુલ આદરવા મેગ્ય નથી. પહેલા અને ખીજે પ્રકાર આદરવા લાયક છે, અને ત્રીજો પ્રકાર પણ જેએ મંદ પિરણામથી વ્રત આદરતાજ નથી તે કરતાં ઘણેાજ ચઢીઆતે છે. કેમકે શરૂઆતમાં શુભ વરાગ્યયેાગે નિયમ શૂરવીરપણે આદતાં તે ઘણાં એક કા ક્ષય કરી શકે છે; આ બધી વાત લક્ષમાં લઈ સ સાધુ તેમજ શ્રાવકજનેએ નિજ નિજ અધિકાર ઉચિત નિયમ સિંહની પેરે આદરી તેને સિહુની પેરે શૂરવીરપણે નિર્વાહ કરવા લક્ષ રાખવું. ઇતિશમ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir उपशमगुण आदरवा आश्री उपदेश. ( ૧૦ ) (લેખક-સન્મિત્ર કપૂરવિજયજી ) ઉપશમ હિતકારી, સર્વદા લેાકમાંહી, ઉપશમ ધર પ્રાણી, એ સમેા સાખ્ય નાંહી; તપ જય સુરસેવા, સવ જે આદરે છે, ઉપશમ વિષ્ણુ જે તે, વારિ મથ્યા કરે છે. ઉપશમ રસ લીવા, જાસ ચિત્તે વિરાજી, કિમ નરભવ કેરી, ઋદ્ધિમાં તેહુ રાજી; ગજ મુનિવર જેહા, ધન્ય તે જ્ઞાન ગેહા, તપ કરી કૃશ દેહા, શાંતિ પિયુખ મેહુા. સુક્તમુતાવળી. ’ ( “ ઉપશમ આ લોકમાં સદા હિતકારી છે તેથી હું પ્રાણી ! તું ઉપશમને ધાણુ કર. એ સમાન ખીજુ કાઇ સુખ નથી. ઉપશમ વિના તપ, જપ, સુરસેવા એટલે દેવભક્તિ-એ સ જે આદરે છે તે ફેાગઢ પાણી વલેાવેછે. ૨૩. ઉપ શમ રસની હેજત જેના ચિત્તમાં વિરાજમાન થઇ હાય છે તે પ્રાણી નરભવની ઋદ્ધિમાં કેમ રાજી થાય ? જીએ ! ગજસુકુમાળ મુનિ! ધન્ય છે જ્ઞાનના ઘર એવા તે સ્મૃતિને ! કે જેમણે તપે કરીને દેહને કુશ (દુ ળ) કરી નાખી અને શાંતિ For Private And Personal Use Only ૨૩ २४ Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જનમ પ્રકાશ રૂપ પિયુષ જે અમૃત તેને મેઘ (વરસાદ) પિતાના આત્મામાં વરસા. ૨૪.” ફોધાદિક કપાયને કટુક વિપાક વિચારીને તે તે ક્રોધ, માન, માયા અને લેભ થવા પામે તેવાં નબળાં કારણોથી સમજીને દૂર રહેવું, તેવાં છેટાં કાર જ ન સેવવા અને તેમ છતાં કંઈ નિમિત્ત પામીને તે ક્રોધાદિ કષાય ઉદયમાં આવે તે તેમને તરત દબાવી દેવા, જેથી તેનાં માઠાં ફળ બેસવા પામે નહિ. શ્રીમાન ઉપાધ્યાયજી ફેધ સંબંધી પાપથાનકની સઝાયમાં કહે છે કે – ન હેય હોય તે ચિર નહિ, ચિર રહે તે ફળ છેહેરે; સન ક્રોધ તે એહ, જેહ દુર્જન નેહેરે. ” ઈત્યાદિ સૂકત વચનમાં બહુ ઉત્તમ રહસ્ય રહેલું છે. તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે સજન પુરૂને ક્રોધ (ઉપલક્ષણથી માન, માયા અને લેભ) હેય નહિ; કદાચ કંઇ પ્રશસ્ત કારણસર તે ક્રોધાદિકને દેખાવ થવા પામે તે પણ તે વધારે વખત ટકે નહિ, તેમ છતાં તેવાજ કારણ વિશેષથી કંઈ વધારે વખત સુધી ટવા પામે છે તેનાથી કશું માઠું ફળ તે બેસવા ન જ પામે, કેમકે તે કંઈ પ્રશસ્ત કારણસર બહારના દેખાવ રૂપેજ-અંતરમાં સાવધાનપણું સાચવીને સેવેલે હાવાથી તેનું અનિષ્ટ પરિણામ આવવા પામે નહિ. કુળ-પરિણામ આશ્રી દુનના સ્નેહની તેને ઉપમા આપવામાં આવી છે તે ખરેખરી વાસ્તવિક છે. કેમકે દુર્જ નને ખરો સ્નેહરાગ-પ્રેમ પ્રગટેજ નહિ-તેને સ્નેહ સ્વાર્થ પૂરજ હૈય; કદિ તેવો નેહ થાય તે તે અ૮૫ કાળજ ટકે, તેમ છતાં ખાસ તથા પ્રકારના સ્વાર્થને લઈને લાંબો વખત દેખાવરૂપે તેને નેહ જણાય તે પણ તેનું ફળ કઈ શુભ પરિણામરૂપે થવા પામેજ નહિ. તેવીજ રીતે સનેને કૂડા ક્રોધાદિ કષાય થાયજ નહિ અને કદાચ કંઈ પ્રશસ્ત કારણસર થવા પામે છે તે કારણ પૂરત વખત રહી કંઈ પણ અનિષ્ટ ફળ-પરિણામ ઉપજાવ્યા વગર જેમના તેમ પાછા સમાઈ જાય. કષાય વગરની શાન્ત વૃત્તિ સદા સર્વદા હિતકારી જ છે, એવી શાન્ત વૃત્તિનું સેવન કરવા સમાન બીજું સુખ નથી. એમ સમજી હે સુજ્ઞ જન! તમે જરૂર શાન્ત વૃત્તિ સે. એવી શાન્ત–ઉપશાન્ત-પ્રશાન્ત વૃત્તિ વગર જે કંઈ તપ જપ પ્રભુપ્રાદિક કરણ કરવામાં આવે છે તે બરાબર લેખે થતી નથી, પરંતુ જે તે સઘળી કરણું સમતા રાખીને સ્થિર વૃત્તિથી કરવામાં આવે છે તો સફળ થઈ શકે છે. રિથર-શાન્ત ચિત્તથી કરવામાં આવતી કરણમાં કેઈ અપૂર્વ રસ, લહેજત યા મીઠાશ હોય છે. સમતા રસમાં લીન ચિત્તવાળાને કશું દુઃખ સ્પશી શકતું નથી. સમતા રસમાં નિમગ્ન ચિત્તવંતને સર્વત્ર ગામ અને અરણ્ય તેમજ દિવસ અને રાત સમાન લાગે છે. જ્યારે નાના પ્રકારના રાગ, દ્વેષ અને સેહવશ ઉપજના વિશે શી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપસમાણુ આદરવા આથી ઉપદેશ, જાય છે, અને સઘળા વિભાવ યા પરભાવ તજીને સહુજ સ્વરૂપને અવલખી હે વાય છે—એવું પરિપકવ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારેજ ચેતન ખરી શમવત્ યા સમતાવત થયેલા લેખાય છે. કર્મોની વિચિત્રતાથી થતી અવસ્થાની વિચિત્રતા તરફ દુર્લક્ષ કરી શુદ્ધ સ્વરૂપના લક્ષથી સહુ પ્રાણીવને સમાન લેખનાર સમતાવતનુજ ખરેખર શ્રેય થાય છે. ઉપશમનિત આવી આત્મલીલા યા સહજ સુખ સમૃદ્ધિ જે મહાનુભાવ મુનિજનાને પ્રાપ્ત થઇ છે તેમની પાસે સુરતિ અસુરપતિ કે નરપતિનું વૈળિક સુખ શા હિંસામમાં છે ? તે સઘળાં સુખ કરતાં નિરાગી અને નિઃસ્પૃહી એવા શમ સામ્રાજ્યવત મહામુનિઓનુ સુખ ખરેખર અલૈકિકજ છે, કેમકે એ બધાં ઉપર જણાવેલાં ઈન્દ્રાદિકનાં સુખ સચે ગિક હાવાથી અવશ્ય વિયેાગશીલ હાય છે, ત્યારે મુનિજનાને પ્રાપ્ત થયેલ શમ-ઉપશ્ચમ-પ્રથમ જનિત સહજ સ્વાભાવિક સુખશાન્તિ અલૈકિક અને ચિરસ્થાયી હાય છે. તેથીજ શ્રીમાન ઉપાધ્યાયજીએ ડીકજ કહ્યું છે કેઃ—— ‘ક્ષમા સાર ચંદન રસે, સિંચા ચિત્ત પવિત્ત; દયા વેલ મડપ તલે, રહેા લહેા સુખ મિત્ત. ’ દંત ખેદ ર્જિત ક્ષમા, ખેદ્ર રહિત સુખરાજ; તામે નહિ અચરજ કહ્યુ, કાણુ સરખા કાજ’ . સુના જનાએ જે જે કારણેાથી ક્રોધાદિ કષાયના ઉદય થાય તે તે કારઘેથી અલગા રહેવું અને જે જે કારણેાથી ક્રોધાદિ કષાય ઉપશાન્ત થાય તેવાં કારણેાનુ સેવન કરવું જરૂરનુ છે. ( ગજસુકુમાળાદિક મહામુનિએની પેરે.) જ્યાં ક્રોધ પ્રગટે છે ત્યાં તેને સહુચારી માન પણ પ્રગટે છે અને જ્યાં એ ક્રોધ માન રૂપ ૪ પ્રગટ થાય છે ત્યાં માયા અને લાભ એ દ્વંદ્ન પણ સાથે પ્રગટે છે. ઉક્ત ચારે કષાયના તાપથી પતિપ્ત જીવને કયાંય લગારે સુખ-શાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલુ જ નહિ પણ અનેક પ્રકારનાં કુવિકલ્પાથી તેને ભારે અશાન્તિ રહ્યા કરે છે અને તેને વશ થઇને તે એવાં પાપ કર્મ આચરે છે કે જેથી જીવને વારંવાર જન્મ મરણનાં દુઃખ સહેવાં પડે છે. આવાં અનત અસહ્ય દુઃખ ઉક્ત કષાયને શાન્ત-ઉપશાન્ત-પ્રશાન્ત કરવાથી ઉપશમે છે. તેથી દુઃખ માત્રને અંત કરવા અને સુખ માત્રને સ્વાધીન કરવા ઈચ્છનારે અવશ્ય ઉક્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir ય માત્રને ઉપશમાવી દેવા જોઇએ, કષાયમાત્ર શાન્ત થઈ જવાથી વિકલ્પ માત્રને અત આવશે, અને સહુજ નિવિકલ્પ સમાધિને પામી પરમ સમતારસમાં નિમગ્ન થઇ શકાશે, એવા મહાપુરૂષાને અનુભવ છે. તેવા સત્ય સ્વાભાવિક સુખના અર્ધી જને એ પૂર્વી મહાપુરૂષોના વિહિત માર્ગે અવશ્ય પ્રયાણ કરવુ જોઇએ કે જેથી નિર્વિકલ્પ સમાધિજનિત પરમ સમતારસની પ્રાપ્તિ થાય. કૃતિસૂ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરેના પ્રકા. हुँ पोते. (મળેલું. ) હો જન્મ થયાને આજ ૩૦ વર્ષ પૂર્ણ થયાં છે. ૩૧ મા વર્ષમાં હું હવે પ્રવેશ કરું છું. આ એકત્રીશના અંકનું મહત્ત્વ અમૂલ્ય છે, ઘણું માંગ ળિક અને આદરણીય છે. સિદ્ધ ભગવંતના મુખ્ય આઠ ગુણ જ્ઞાનાવરણાદિ આ કર્મનો ક્ષય થવાથી પ્રગટ થાય છે. તેના ઉત્તર ભેદ ૩૧ ઘાય છે. જ્ઞાનાવરણ ક્ષય થવાથી પાંચ, દર્શનાવરણના ક્ષય થવાથી નવ, વેદનીય કર્મના ક્ષય થવાથી એ મેહુનિયામના ક્ષય થવાથી મુખ્ય બે, નામકર્મના ક્ષય થવાથી મુખ્ય છે ગોત્રકમનો ક્ષય થવાથી બે, આયુકમના ક્ષય થવાથી ચાર, અને અંતર કમનો ક્ષય થવાથી પાંચ. આ પ્રમાણે ૩૧ મુખ્ય મુખ્ય પ્રકૃતિ ક્ષય થવા ૩૧. ગુણ આમામાં પ્રગટ થાય છે. આ ગુણો પ્રકટાવવામાં મહારા વાંચકે, સર્વ જૈન બંધુઓ અને તમામ ભવ્યાત્માઓને હું સાધનભૂત થાઉં એવી મહારે આંતરિક જાજવલ્યમાન ઈચ્છા છે. જૈન ધર્મ પ્રકાશ" ના વાસ્તવિક અર્થ માટે આજે ૩૧ વર્ષ ચર્ચા કર શથી વિશેષ લાભ થશે ખરા ? હા. એને માટે તે સદિત ચર્ચા કરવાથી લાભજ છે. એનો અર્થ સંકુચિત ન થાય અને જે વિશાળ ભાવના તેમાં રહેલું છે તેના રસના આસ્વાદન કરનાર સર્વ બંધુઓ થાય એ કેટલું બધું લાભકારક છે જૈન ધર્મ પ્રકાશ એટલે હું સારારૂપનાં, વધારે મોટા કદમાં, વધારે ફોર્મ વાળું પ્રકટ થાઉં એટલું જ માત્ર કરવાનું નથી, પણ મારા જૈન અનુયાયીઓ વાંચકો અને તમામ સ્વદેશી અને વિદેશી બંધુઓ રાગદ્વેષ રહિત થઈ, પિતાને અંતિમ સાધ્ય જે મોક્ષ-શિવ જે મહા માંગળિક અને કલ્યાણકારી છે તે મેઈ વવાને માટે ઉત્તરોત્તર ભાગ્યશાળી બને તેમાં હું સાધનભૂત થાઉં એજ ખર જૈન ધર્મને પ્રકાશ છે. અનાદિ કાલથી જીવે વિભાવ દશાને પ્રાપ્ત થયેલા છે; અને તેને લી તેઓ પિતાનું શુદ્ધ સ્વરૂપે ભૂલી ગયા છે. આવી ભૂલને લીધે બમણુ થવાથે પિતાનું યથાર્થ કર્તવ્ય શું છે તેનો બોધ સાહજિક છે મુશ્કેલ છે. તે જર્મ ણાના ભૂલાવામાં ભાગી ગયેલે બેઘ પુનઃ પ્રાપ્ત થાય અને ઉત્તરોત્તર ગુણોને આગળ વૃદ્ધિ થાય એજ ખરો જૈન ધર્મનો પ્રકાશ છે. - ૧ વિષય ચૈત્ર માસના પ્રથમનાં અંકમાં જ દાખલ કરવા લાયક હતો. પણ અંક છપાઈ ગયા પછી આ વિષય મળવાથી તે મેડો દાખલ કરવામાં આવ્યું છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું રાતે. ર. કેટલેક સ્થળે સારા કારણેાને પ્રસંગે ધમ નિમિત્તે મહેાટા ખર્ચે કરવામાં આવે છે. તે પ્રસંગે મારા અનેક જૈન બંધુએ એકઠા થાય છે, એ ચાર દિવસ રમત ગમતમાં પસાર કરી સ્વધર્મી વત્સળના નામથી થતા પ્રીતિભેજનને લાક્ષ લઈ જમનાર અને જમાડનાર પેાતાને કૃતકૃત્ય માને છે, અને તેને જૈન ધર્મને પ્રકારા માની સતાષ માને છે. શુ' આટલેથી--આવાં સાધી વત્સળેા જમવાથી અને જમાડવાથી ફ્કત શું જૈન ધર્મના પ્રકાશ થઈ ગયા કહેવાય ? હું કહું છું કે આટલેજીજ મારે સતીષ નથી. મારા અનુયાયીએ વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાનમાં મીજી કામેા કરતાં બહુ પાછળ છે. આ જમાનામાં વ્યાવહારિક જ્ઞાનની કસેડટી કરનારી અને તેમાં ઉત્તીણુ થનારનાં નામેા બહાર પાડનારી યુનીવર્સી ટીના પરીક્ષા પસાર કરનારનાં લીસ્ટ વાંચતાં જેતેની વસ્તીના પ્રમાણમાં કેટલા તકા એ ઉંચી કેળવણીના લાભ લેનારા માલુમ પડે છે ? જે કાંઈ નામે દૃષ્ટિગોચર થાય છે તેમાં પણ ઘણા ભાગ પાસવર્ગમાંજ પાસ થનારાને દેખાય છે. પહેલા વર્ગમાં પ્રથમ ન’અરે આવી જૈનેતર પ્રજામાં જૈન નામની છાપ બેસાડનારના આજ સુધીનાં કેટલા નામે બહાર આવ્યા છે? આ બાબતને ચાતરક્ દૃષ્ટિપાત કરી હું તપાસ કરૂ છું તે પ્રાયઃ શૂન્ય સિવાય મને કાંઈ જણાતું નથી. હવે વળી જે કઈ પાસવર્ગ માં આવેલા જણાય છે તેમના પ્રતિ હું જોઉં છું તે તેઓના પ્રયાસ પણ જૈન કામના ઉદય કરવા માટે મને બહુ એ દેખાય છે. તેએની પ્રવૃત્તિ જૈન કામના ઉદ્યોત કેમ થાય? જૈન ધર્મની ખ્યાતિ કેમ વધારે થાય? જૈન ફામ વધારે આગળ વધતી કેમ થાય? તેવા ઉદ્યમને માટે થવી ોઇએ, તેવે પ્રયત્ન તેમના તરફથી બહુ અલ્પ પ્રમાણમાં થતા જોવામાં આવે છેમને દેખાય છે. આથી મ્હારી ૩૦ વર્ષની ઉમરમાં ઉત્તરાત્તર જે પ્રમાણમાં મને હુ થવા જોઇએ તે થતા નથી. એના કારણેાના વિચારકરતાં મને એમ પણ જણાય છે કેઃ— હું બાળપણથીજ ધાર્મીિક સસ્કારના સમૈગાને અભાવે વ્યાવહારિક ઉચ્ચ કેળવણી લઈ બહાર આવેલામાં જૈનધર્મીનાં મહાન સિદ્ધાંતા તા ખાનુ ઉપર રહ્યા પણ પ્રાથમિક તત્ત્વાનુ જાણપણું પણ ઘણે સ્થળે દશ્યમાન થતુ' નથી. પછીના જીવનમાં પણ જૈનધર્મનાં તત્ત્વ જાણવાના કે વાંચવાનેા પ્રાયઃ ઉદ્યમ પણ કરાતા નથી. પ્રથમથીજ ધાર્મિક સ‘સ્કારને અભાવ હાય અને તેવી સ્થિતિમાં પાશ્ચાત્ય વિદ્વાનેાના આ જમાનામાં તત્ત્વવિદ્યાના જે કાંઇ ગ્રંથ બહાર પડેલ હાયછે તે તેમના વાંચવામાં આવતાં તે સસ્કાર પ્રવેરાવાથી તેએ તરફથી ઘણી વખત જૈન ધર્મના પ્રકાશ થાય તેવાં વિચારે મહાર પડવાને બદલે જૈનધર્મની અવનતિ થાય એવા ઉદગાર For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. 1 રહી આવે. આ વિનં ઇતિ વર્ષ mme til og Me as. ડીવ ભાગની સાથે જી વાત વ્યાસ કરવાની વિદ્યાર્થીઓ ઉપર જ માં માં આવેલી છે. આ ભાગમાં અભ્યાસી {ીજી ભાષા કે સંસ્કૃત ભાષા લઈ તે ભાષામાં લખાએલી ફીલેસે ફીને પાર કરને પોતાને અશક્ત માની રાકૃત સિવાયની બીજી ભાષા તે પાસ થાયછે. આમ કરવાથી તેઓ પોતાના ઘરોજ ભુલી નયછે, પારકે ઘેર ફરનાર ચેતાના ઘરની તપાસ શી રીતે રાખી શકે ? આવા મારા અનુયાયીએ જૈન કુળમાં અવતાર ધારણ કરી વસ્તીપત્રકમાં જેનીના લીસ્ટમાં પાતાનુ નામ નાંધાવ્યુ એટલે પાતે કૃતકૃત્ય થયા એમ સમજતા હાય તેા તેમાં તે શું ભૂલ કરતા નથી ? મારી તેમને ખાસ એવી ભલામણુ છે કે તમે બીજી ભાષા તરીકે સંસ્કૃત સ્વીકારા, કદાચ તે ભાષા અઘરી પડતી હોય તે વધારે પ્રયાસ કરે, તે ભાષાદ્વારા જૈન ફીલેરોઝીના ખાખર અભ્યાસ કરો અને સાથે અન્ય દનની ફીલોસોફીને પુછુ અવગાહા. પછી અને ફીલેસેીની તુલના ક; અને પછી તમારી ન્યાયથી મનમાં જે વાસ્તવિક લાગે તેના અગીકાર કરે. આમ વાથીજ જૈનધમ ને! પ્રકાશ થયેલા હું સમજીશ.કેમકે મારી સંપૂ ખાત્રી છે કે ન્યાયીપણામાં જૈનધર્મજ વધારે ફાવશે, અને તેના પ્રકાશ વિશેષ દ્ધાર આવશે. યુનીવર્સીટીની ઉંચી પદવી ધારણ કરી માર પડયા પછી પણ તે બધુ પેાતાના માં શુ રહેલુ છે તેની નપાણ કરવાની ખીલકુલ દરકાર કરતા નથી. “ અને વખત નથી ” એવા એવા સભા બતાવ્યા કરેછે. પણ ગ શુ વાસ્તવિક છે? જે તેમને જૈનધર્મ ઉપર તર`ગમાં સહેજ પણ પ્રીતિ જાય તે પછી રાત્રિ દિવસના ચાવીશ કલાકમાં એક, અધી અગર નિદ્રાન પા કલાક જેટલે વખત પણ ધાર્મિક ગ્રીલરોફી અવગાડવા પેાતાના નિયમિત ટાઇમટેખલમાં શુ કાજલ પાડી ન શકાય ? મહારાણી વિકટારી સ્થાના વડા પ્રધાનનું પદ્મ ધારણ કરનાર અને આખી બ્રીટીશ શહેનશાહ તને કારણાર કરનાર મી બ્લાસ્ટનનુ વન ચિત્ર વાંચવાથી તાજ શાપુરા પડે છે કે તેઓ પૂરા વ્યવસાયી છતાં પણ પોતાના ધનન અભ્યાસ ચાટે અને તેના ફેલાવેા કરવાની ચાજના વિગેરે વિચાર કરવા માટે કેટલેક લખત ફાજલ પાડવા હતા; જ્યારે તેના જેવા રાજદ્વારી પુરૂષને કિ વિજ્ઞારણા કરવાને વખત મળતું તે, તે પછી મારા ન For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્રાન હાશાને વખત મળતો નથી એ દલીલ કેટલી ભા. . તેવા કાનું કાર્ય છે તે બધુઓને જ મું છે. તે આ ભાવ૮ વાગે ન કોલોનીના ઉંડા અરયાસ કરી ને બહાર લા. નાના બાનો આદરશે ત્યારે જ ખરેખર જૈનધર્મનો પ્રકાર થશે ? મને લાગે છે. છે. પ્રાથમિક કેળવણી પ્રકાશને માટે જુદે જુદે સ્થળે સામાન્ય પ્રારા થાય છે. પણ તે વસ્તી અને વખતના પ્રમાણમાં કેટલે નિર્જીવ છે ? બાળપરી જન બાઈકેના માં સમ્યગ જ્ઞાાનના સંસ્કારની બરાબર છાપ પાડવા યથાર્થ તજવીજ પૂર જેસથી થતી રહેશે તે ભવિષ્યમાં મારો કેટલો બધો પ્રકાર થશે તો વિચાર કરવાની જરૂર છે. અને સંપૂર્ણ આશા છે કે જમાનાના વહેવાની સાથે જેનાં પુઓ જૈનધને વધારે પ્રકાશમાં લાવી શકાય તેવા પ્રયત્નો અવશ્ય આદરશેજ. જૈન ધર્મને પ્રકાશ એકલા ધનસંચય અને સન્માર્ગે તેને વ્યયથીજ થાય છે એમ નથી. તેની સાથે સગુણ મેળવવાની ખાસ જરૂર છે. ધનવાન કરતાં ગુણવાની કિંમત વધારે છે એમ જણને ઈતિહાસ જોતાં તરતજ ખાત્રી થાય તેવું છે. જેમ જેમ જેમ પ્રત ગુણમાં વધશે તેમ તેમ જૈન ધર્મનો પ્રકાશ વધારે થશે. જૈન પ્રજામાં ગુણેની વૃદ્ધિ-સદ્ગુનું અનુસરણ–રાના ગાન તેજ ખરો જૈનધર્મનો પ્રકાશ છે. ઈનો નાશ થવાની સાથે હૃદયવિકારસ વધારે થશે. પિતાના ગણાતા કુટુંબ સાથે જેન આખી પિતાનું કુટુંબ છે, બલકે આખું જગતુ પિતાનું કુટુંબ છે, અને સર્વ બંધુઓ ગુણામાં આગળ વધે-સન્માર્ગગામી યાદો એવી હું તજવીજ કરું એવી શુભ ભાવના ઉત્પન્ન થશે એજ જેનધનો ખરો પ્રકાશ છે. વાંચક બંધુઓ ! જે તમારે તમારી પિતાની આર્થિક અને આત્મિક ઉજાતિ કરવી હોય તો જેનામાં ઉંચામાં ઉંચી પાવર-શક્તિ હતી, જેનાં ગુણે મને જ્ઞાનને માટે બે માજ નથી એવી તીર્થકર ભગવતની મુદ્રા તરફ દૃષ્ટિ કરો-તેમને દ્રવ્ય અને ભાવથી નિવૃાળા-ઓળો. આમ કયાં પછી તમે તમારા પોતાના તરફ જુઓ. 'રામાં અને તેમનામાં શું ભેદ રહે છે તેનું બારીક રીતે અવલેન કરો. આ કરવાથી તરતજ તમને તમારી પ્રગતિ શી રીતે કરવી તે શોધી કાઢવાનું બની શકશે. તીર્થકરનાં ઉત્તમ ગુણાનું અવલોકન, તદનુસાર રતન, પિતા પ્રગતિ કરનારી વાતને અને તે રસ્તા ઉપર પ્રમાણુ તેજ - For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪ જૈનધમ પ્રકાશ. મારી જૈન પ્રજામાં હજી વાંચનમાં નઈએ તેવા શોખ નથી તે ખેદની વાત છે. જુદીજુદી અનેક સંસ્થાએ અને ગૃહસ્થા તરફથી હાલમાં જૈન સાહિત્ય બહુાર પાડ વાને સારી પ્રયાસ ચાલુ થએલા છે. જૈન સાહિત્યનું પ્રગન તેજ ખરા જેનધર્મના પ્રકાશ છે. આ પ્રકાશ માટે પુસ્તકા બહુાર પાડવાની હન્તુ ઘણી વધારે અગત્ય છે, અને મને મારી આટલી ઉંમરમાં જોઇને સહતેષ ઉપજે છે કે ધીમે ધીમે પુસ્તક પ્રસિદ્ધના પ્રયાસ વધતા જાય છે. જેવા પુસ્તક છપાવવાના પ્રયાસ શરૂ થયેા છે, તેવું વાંચનનું મહત્વ હતુ ખરેખર સમજાયું ય તેમ દૃશ્યમાન થતું નથી. આવા વાંચનથી-શાસ્ત્રીય પુસ્તકાના અવગાહનથી તીથંકરનાં ગુણાનુ અનુસરણુ વધારે થઇ શકે છે, માટે તમારા સહવાસીએમાં પુસ્તકનુ વાંચન જેમ વધારે થાય તેવેા પ્રયાસ અવશ્ય કરજો. આ પ્રમાણે વર્તન કરી તમે ગુણી થશે। અને તમારા મિત્રો અને કુટુંબીઓને ગુણી બનાવશે તેા તમને સર્વને બહુ આનંદ થશે એ મારે કહેવાની જરૂર નથી. જૈન સાહિત્યને પ્રકાશ-તમારૂ વધતું જતું વાંચન-ગુણા તરફ તમારૂ આકણુ તેનાથી થએલા તમારા આત્મવિકાસ અને તમારા પ્રશસ્ત આનંદ- આ સર્વ ખરેખર જૈનધમ ના પ્રકાશ કરવાના સાધનભૂત નીવડશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનના અનુયાયીએના ચાર ભેદ્ય ગણાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, પ્રથમના છે આ જમાનાને એળખી આ જમાનામાં પેાતાના શુદ્ધ ચારિત્રની છાપ જૈન અને જૈનેતર પ્રશ્નમાં પાડી તત્ત્વજ્ઞાનને ફેલાવે કરવાને શક્તિવાનું થાય; શ્રાવકવર્ગ પેાતાનું કર્તવ્ય સમજે અને બીજી પ્રશ્નએ કરતાં કેળવણીમાં અને નીતિ રીતિમાં આગળ વધી ન્યાય માર્ગે ધન સપત્તિવાન્ અને, રાય દારમાં જે પ્રખ્ત ઘણી પછાત છે તે આગળ વધે, અને ગૃહસ્થ ધર્મનાં ઉચ્ચ ગુણ્ણાને ગૃહણ કરી ખીન્નને મેહ પમાડે, તથા શ્રાવિકાએ જે અજ્ઞાન અને વહેમમાં ઘણે ભાગે એવાં બાધા કરે છે, તેમનામાં જ્ઞાનને વિકાસ થાય અને ઝુમાર્દિકના નાશ થવા સાથે પૂર્વ થયેલી મહા સતીએ સુલસા, ચંદનબાળા, મદનરેખ, નર્મદા ગુદરી, રાજિમતી, સુભદ્રા વિગેરે પ્રાતઃસ્મરણીય શીલવતી પતિવ્રતાનાં સગુણાને અનુસરે અને જૈનધર્મની કીર્ત્તિને વધારે એજ ખરે જૈનધમને પ્રકાશ છે. મને વળી એમ લાગે છે કે જૈતેમાં સપની વૃદ્ધિ કરાવવાના શુભ ઈરાદાથી ઉત્પન્ન થયેલ જૈન કન્ફરન્સના મેળાવડા જેમ વધારે ભરાશે, શ્રાવક, શ્રાવિકાએ જેમ વધારે તેને લાભ લેશે, તેમાં ચર્ચાતા સવાલા ઉપર જેમ વધારે લક્ષ અપાશે, તેનાં કાર્યોમાં જેમ વધારે સહાયનુભૂતિ દર્શાવાશે, તેમ તેમ જૈન બધુએ વધારે નીકટ સબધમાં આવશે, તેમની ખામીઓ દૂરથતી જશે, તેમની For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમર થવાની તીવ્ર ઇચ્છ હાજતાપૂરી પડશે, અધૂરું દેખાતા સવાલે અને એછે। દેખાતે સંપ વૃદ્ધિ પામશે. વૃદ્ધિ તેજ ખરે જૈનધર્મના પ્રકાશ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સપૂર્ણ થશે, જરૂરીઆતા પ્રાપ્ત થશે, આ કારન્સ દેવીને વિજય—તેની પ્રમાદમાં પડ્યા રહેવાને આ સમય નથી. દેશની ચારે મન્નુ તરફ્ નજર તમે–જૈનખ આ જ્ઞાન અને ખરાખરી કરી શકશે. હુ ન કાઢા-આગળ વધવાને કરે. આ જ્ઞાન અને શેાધ ખેાળના જમાનામાં જો ગુામાં વધશે. તેજ બીજી આગળ પડતી પ્રજાની તેા પછાત પડી જશે. મળેલા વખત તમે નકામા મહાન્ પ્રયત્ન કરો. જો તમે સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત કરી ન્યાયપૂર્વક દરેક બાબતમાં પ્રયત્ન કરશે તે મારી ખાત્રી છે કે તમે પાછળ નહિજ પડો-અવશ્ય આગળ વધશે. માટે હવે જાગ્રત થાએ, તમારી ઉંઘ ઉડાડી અને ઉન્નતિનાં શિખરે પહોંચવાના પ્રયત્ન કરો. તમારા આ પ્રયત્ન તેજ ખરા જૈનધમ ને પ્રકાશ અને મારે સતેષ છે. અસ્તુ. अमर थवानी तीव्र इच्छा. આ જગતમાં પ્રાણીમાત્રને જીવવાની આશા અત્યંત તીવ્ર હાય છે. વીટામાં રહેલ કીડા તે સ્થિતિમાં અને ઇંદ્રાસન ભોગવનારા ઇંદ્રા ક્રોડાવ પર્યંત ઈંદ્રાસનનું સુખ ભોગવ્યા છતાં મરવાને ઇચ્છતા નથી. મનુષ્ય પણ વૃદ્ધાવસ્થાને લીધે સુખે ચાલી શકાતું ન હોય, માંમાંથી લાળ ઝરતી હાય, કપરૂ' ઉજ્જડ થયુ હાય, નાસિકાની બારી નકામી થઇ હાય, નૈત્ર પ્રકાશવિયુક્ત થયાં હાય, ઘરમાં સૈાને અકારા લાગતા હોય તેપણ માવાને ઈચ્છતા નથી. જીવને માનનારા પ્રાયે સ પ્રાણીએ આત્માને અમર માને છે. ફક્ત દેહુજ બદલવાના છે, આત્માને મરવાનુ નથી છતાં ખીને દેહ સારો ન મળવાના ભયથી અથવા તે આ ભવમાં પૂર્વ સંચિત સુકૃત્ય ખુટાડી દીધેલુ હોવાથી અને નવું મેળવેલું ન હોવાથી કે ગમે તે કારણથી મરવું કાઇને ગમતું નથી. મરવાના શબ્દો પશુ અકારા લાગે છે. પેાતે પાતાની જીંદગીમાં સેકડો શ્વેતાથી નાના ને બેટા મનુષ્યને સ્મશાનમાં પહાંચાડી આવેલ હોય છે છતાં પાતે કેઇ રીતે આ શરીર છેડવું ન પડે તા ડીક એમ ઈચ્છે છે. આમ ઇચ્છવાનું કારણ તેને અમર થવાની તીવ્ર ઇચ્છા છે તેજ છે; પરંતુ તેમાં ભેદ એટલે છે કે તેને આ શરીરે અસર થવું છે અને જ્ઞાની કહે છે કે આત્મા તે અમર જ છે અને દેહુ નાશવતજ છે છતાં તેને એવી સ્થિતિમાં સસારમાં રહેવુ દુઃખદાયક લાગતુ હેાય તે તેનુ શરીર વિનાનું' ખ' અમરત્વ મુક્તવસ્થામાં છે. તેને માટે શાસ્ત્રવિહિત પ્રયત્ન કર For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org નવા પ્રાં વાની જરૂર છે. પરંતુ આ અે અમર થવાની ઈચ્છા તદ્દન નિમ્બા છે, અજ્ઞાનતા ભરી છે, કાઇની સિદ્ધ થયા નથી અને સિદ્ધ ન થાય તેવી છે. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે હવે કરવું કઇ રીતે અમર ત થવું અને આ શરીર વિનાશ પામવાનુ તેમાં તો નાકહી શકાય તેમ નથી, તા હવે કોઇ ખીજો પ્રકાર શેાધવે. આવા વિચાર કરતાં કરતાં પુગળાનંદી સંસાર સુખના અભિલાષી પ્રાણી : પુત્રસંપત્તિના બિાર ઉપર આવે છે. એ એક પુત્ર થાય તે પછી તે પેાતાનું નામ રાખનારે થયે મ માની પેતાનુ અમરત્વ તેનામાં હુએ છે. ઢિ પુત્ર ન થાય ને એક પુત્રી થાય તે તેની સતતીથી પણ પાતાનું નામ રહેવાનુ ઘેાડે ઘણે અંશે સ્વીકારે છે. આવી પુત્રાત્પત્તિને માટે પ્રાણી અત્યંત પ્રયાસ કરે છે. એકથી વધારે આ પરણે છે, વૃદ્ધાવસ્થા થયા છતાં વિવાહ કરે છે, અનેક પ્રકારના દેવદેબીની ધર્મ વિરૂદ્ધ માનતાએ કરે છે, અનેક પ્રકારના ઔષધો પોતે ખાય છે અને પત્નીને ખવરાવે છે, આટલાથી જ બસ ન થતાં છેવટે કહેતાં લજ્જા આવે છે કે કેટલેક ળતા પેાતાની સ્ત્રીને અન્ય સાથે વ્યભિચાર કરાવે છે અથવા તે વ્યભિચાર થતા એઇ આંખ આડા કાન કરે છે. ક્રિ આંખ આડા કાન ન કરે અને ઘટા ઘણે તીરસ્કાર બતાવે તેપણ જો તેને પરિણામે પુત્રની પ્રાપ્તિ થાય છે તે પાછી તમામ વાત! ભૂલી નય છે અને તે પુત્ર ને તેની માતા સાકર જેવાં મીઠાં લાગે છે આ બધી ખાખતમાં તે અમર થવાની તીવ્ર ઈચ્છા બતાવે છે. એને કાપણું રાતે આ દેહ અમર ન થાય તે છેવટે પેાતાનું-આ દેહનુ' આત્માનું નડતું નામ અસર કરવું એટલે નિશ્ચય લાયેા હોય છે. આ ધેા. મેહુને વિશ્વાસ છે. રાતે તણે છે કે બેચાર પેઢી પછીના છેકરાઓ તે પેાતાનું નામ ખ જાણશે નહીં-સભારશે નહીં-તેને યાદ આવશે નહીં તે છતાં પેાતાનું નામ અમર કરવાની ઇચ્છામાં ને ઇચ્છામાં તણાયેાજ ાય છે. હવે દી અનેક પ્રયાસ કરતાં પુત્રેત્પત્તિ પણ ન થઇ, અવસ્થા વૃદ્ધ થઈ અંધ, ચીને અભાવ થઈ ગયે, પુષ્કળ પૈસા ખરચતાં પણ કોઇ હૃદયશૂન્ય પિતા પૈતાની પુત્રીને ઉંડા કુવામાં શૅપવનાર ન મળ્યું! ત્યારે પછી પેાતાની પાસેના દ્રષ્યવુડે કાઈ પણ મીજી રીતે નામ અમર કરવાને પ્રયાસ આરભે છે. અત્યાર સુધી તે ધમની સામે જેવા અવકાશ ન હતા મળતા પણ હવે તે માજી નામ અમર કરવાની ખાતર વળે છે. કેાઈ જળાશય ખંધાવવું ને ત્યાં શિલાલેખ એડવે! અથવા મુસાફરખાનું અધાવી ત્યાં બેડ મરાવવું, અથવા કોઇ મંદિર અાવી તેની પાસે કીર્ત્તિસ્થંભ ઉભા કરવે, કોઈ સસ્થામાં અમુક રકમ આપી તે અસ્થા સાથે પેાતાનુ નામ નેડી દેવું, અથવા કોઈ ખાતામાં અમુક રકમ પ રિ વ્યાજમાંથી કર વઝુ કાર્ય થાય કે અમુક પ્રકારની જમણુ” For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર થવાની તીવ્ર ઈચ્છા. વાર થાય અને તે વખતે પિતાના નામના નોતરાં દેવાય-એમાંના કોઈ પણ પ્રકારે નામ અમર રાખવાની ઈચ્છા કરે છે અને તેને માટે પિતાની સંપત્તિને પ્રમાણમાં ગોઠવણ કરે છે, તેનાં ટ્રસ્ટીઓ નીમે છે, વકીલોની ફી ખરચી ટ્રસ્ટડીડ ઘડાવે છે અને કઈ રીતે સેંકડે બકકે હજારો વર્ષ સુધી પિતાનું નામ એ પ્રકારે પણ અમર રહે એમ કરે છે. પિતે જાણે છે અને જુએ છે કે સો બસો વર્ષ અગાઉની કેદની કાંઈ નિશાની પ્રાયે ઉપલબ્ધ થતી નથી છતાં અમર થવાની તીવ્ર ઈચ્છા તેને એ તરફ પ્રેરે છે. આમાંના કેટલાક નિમિત્તે જો કે સારાં છે પરંતુ એ નિમિત્તોનું યોગ્ય ફળ મેળવવાની ઇચ્છાને બદલે તેદ્રારા પિતાનું નામ કાયમ રાખવાની ઈછા અત્યંત બળવતી છે. જો કે વિદ્વાનોએ શોધી કાઢેલે અને દ્રવ્યવાનને વહાલો લાગેલે, તેમના પૈસા ખર્ચાવવાનો આ માગ (બર્ડ ચડાવવાને, નામ જોડી દેવાને, બુકે અર્પણ કરવાનો) સમય કાળને અનુસરતે જણાય છે; પરંતુ તેમાં રહેલી અમર થવાની-નામ અમર રાખવાની ઇચ્છાથી તેના ફળમાં બહુ અપતા થઈ જાય છે. ખેર ! જે થાય તે ખરું પણ તેવી તેનું દ્રવ્ય ખરચાશે અને નામ અમર રહેશે આટલાથીજ સંતોષ છે. આત્મા અમર છતાં અને આવા મનુષ્યના જે પણ પૂર્વે અનેકવાર કરેલા છતાં તેમજ પોતાના પણ પૂર્વ ભવના નામથી પિતે અજ્ઞાત છતાં આવી તીવ્ર ઇચ્છા તેને ઉદ્દભવે છે તેનું કારણ માત્ર મોહનીય કર્મને તીવ્ર ઉદય છે. અહીં ચારિત્ર મેહનીયના પેટની કષાય મોહની અને તેની અંતર્ગત રહેલી માન કષાયમેહની પિતાની શક્તિ ફાવે છે તેનું જ આ પરિણામ છે. આ પ્રાણી અનાદિ કાળથી મહંને જ આધીન છે. તેના વશવતપણથી જ તેનું ભવબ્રિમણ થયા કર્યું છે. જ્યારે મને દેવ તેના ચિત્તમાં વસશે, તેનાથી ન્યારા થવાની ઇચ્છા જાગૃત થશે, તેને માટે ચગ્ય પ્રયત્ન થશે ત્યારેજ સંસાર પરિમિત થશે, ત્યારેજ આ જીવ માગીનુસારી થઈ સમકિતની સન્મુખ થશે. તે વખતેજ અપૂર્વ વિર્ય ફોરવી ગ્રંથભેદ કરશે, મેહની કમની નીવડ ગાંઠ તોડશે ને આગળ વધશે. યથાશક્તિ ઘનિયમ ગ્રહણ કરશે અને તેને યથાવિધિ પાળશે. તે વખતે તેની અમર થવાની તીવ્ર ઈચ્છા નાશ પામશે અને તે સમજશે કે આમાં તે અમર છે, દેહ વિનાશી છે, તે અમર થવાનો નથી. નામ કાયમ કોઈનું રહ્યું નથી. પરમાર્થ કરે તો કોઈ પણ જાતની ઇચ્છા સિવાય નિસ્વાર્થ પર કરો. આ પ્રમાણેની ખરી સમજણ પ્રાપ્ત થવાથી તે પોતાના દ્રવ્યને સદુપએગ ખરા પરમાર્થના કાર્યમાં, ખરા પરોપકારમાં, ખરેખરી બાબતમાં કરશે. ગટ નિષ્કારણ દ્રવ્ય વ્યય કરશે નહીં. દ્રવ્યનું ઉપાર્જન પણ ખરી ન્યાય વૃત્તિશજ કરશે. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે આત્માની ઉજ્વળતા વૃદ્ધિ પામશે, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાર વિક કષાયનો મેલ ઘટશે ત્યારે તેને સંસાર પરથી ઉદાણી ભાવ આવશે, સંસાર દહી ભલે દેખાશે, તેનો સ્વાદ ખારો ઝેર જેવો લાગશે, તેમાંથી નીકળવાને તીક ઉત્કડિત થશે અને પુયોગે જે ખરા સદ્દગુરૂની જોગવાઈ મળી છે તો તે તત સંસાર છેડી કેવળ આત્મ સાધન થઈ શકે તે માર્ગ રીક શે–અર્થાત્ મુનિપા-સાધુપણું અંગીકાર કરશે. અહીં પણ મેહરા પાછે પોતાનું જોર અજમાવવા-અમર થવાની તીવ્ર છાને જાગૃત કરવા પ્રયત્ન કરશે એટલે માનસિક વિચારણા એવી થશે કે એક સારો ચલે થાય તે હક આપા પરંપરા દી કાળ ચાલે. આવી ઇચ્છાથી ચિલે કરવાની વાંચ્છા તેના ધર્મારાધનમાં ધર્મધ્યાનમાં વિન નાખશે--નિઃસ્વાર્થ બુદ્ધિએ કઈ ચોગ્ય જીવ આવી ગયે અને ખરા વરાગ્યથી તેણે ચારિરી લીધું ને પોતાના શિષ્ય કો પડ્યો તે જુદી વાત છે પણ પિતાનું નામ લાંબે કાળ કમરણમાં રખાવવા–પિતાની પટ્ટપરંપરા ચલાવવવાની બુદ્ધિથી ચેલે કરવાની તીવ્ર ઈચ્છા કે ઈ પણ રીતે ચગ્ય લાગતી નથી. આવી વૃત્તિ મુનિપણથી ભ્રષ્ટ થયેલા યતિઓમાં પણ ઘર કરી ગઈ છે અને તે કારણથીજતે એ કાઈના નાના છેકરા વેચાથી લે છે, તેને પાળે છે, પિપે છે, ઉછેરે છે, મોટા કરે છે, ઉપાશ્રયમાં ઘોડીયાં પણ બીકાનેર જેવા શહેરોમાં જતીએ બંધાવે છે. આ મિથ્યા પ્રવાહ મારા પિતાની અમર થવાની ઇચ્છા-પિતાનું નામ રાખવાની ધારણાને લઈને જ પ્રવો છે. ઉત્તમ મુનિએ આવા પ્રવાહમાં પડતા નથી છતાં સંખ્યા ધ શિ તેના થાય છે–થયેલા દેખાય છે, પરંતુ કેટલાક મુનિઓની એવી તીર ઈરછા પણ દષ્ટિગોચર થાય છે અને તેને લઈને તેઓ સાહસ કરે છે. છોકરાની વય જોવા નથી, યોગ્યતા જોતા નથી, આગળ પાછળની સ્થિતિ કે ઝગડાનો વિચાર કરતા નથી. પિતાના ધર્મારાધનમાં કેટલે વિઘાત થશે તેનો વિચાર કરતા નથી અને એક જીવનો ઉદ્ધાર કરવાની વૃત્તિ બહાર બતાવી, અંદરખાનેથી પિતાની શિષ્ય કરવાની તીવ્ર તૃણાને પોષણ આપી શિષ્ય કરે છે અને તેને પરિ. ણામે પિતે કેટલીક હેરાનગતિ ભોગવે છે. આ પણ અમર થવાની તીવ્ર ઈચ્છાનું પરિવારે જણાય છે, તેથી તેને પણ વિવેકપૂર્વક જોવાની આવશ્યકતા છે. આ લખાણ મુનિરાજને શિષ્ય કરવાનો કોઈ પ્રકારનાં પ્રતિબંધ કરવા માટે નથી. પરંતુ ચેલે કરવાની તીવ્ર ઈચ્છાથી સાહસ ન કરવા માટે છે. ઘણી જગ્યાએ આવી બાબતમાં નાસીપાર થયેલી જણવાથી આટલો ઉલ્લેખ કરવો ખ્ય લાગે છે. બાકી તે મુનિને ઘમ છે કે તેમણે અનેક ભવ્ય અને ઉપદેશ છે અને તેમાં પણ પ્રથમ તો મુનિપણું લેવાની જ વાત કરવી, તે ન બની છે તે શ્રાવકના ત અંગીકાર કર્વાનું કહેવું અને તે પણ ન બને તે શુદ્ધ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર થવાની તીવ્ર ઈચછા. દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા કરવારૂપ સમકિત ગ્રહણ કરાવવું. આ પ્રકારના ઉપદેશથી જેને ખરો વરાગ્ય આવે તેને ખુશીથી ચારિત્ર આપવું. ચારિત્ર આપવાથી જ મુનિમાર્ગ વહેતો રહેશે મુનિઓની સંખ્યા વધશે તજ અનેક ક્ષેત્રે જળવાશે અને જૈનધર્મ વિશેષ પ્રસાર પામશે. અત્યારે મુનિઓની સંખ્યા મી હેવાથી અને મુનિરાજના વિહારની ખામીથીજ ઘણું ક્ષેત્રો ભેળાઈ ગયા છે. શ્રાવકો મટીને વૈષ્ણવો થઈ ગયા છે, મૂર્તિપૂજક મટીને સ્થાનકવાસી થઈ ગયા છે, તેરાપંથો થયા છે, તે બધુ મુનિરાજની અલ્પ સંખ્યાનું જ પરિણામ છે. તેથી તે સંખ્યા વધવાની જરૂર છે એ ચાકસ છે. પરંતુ તેને વધારે યેાગ્ય રીતે થાય તે સારું તેને માટે જ આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. મુનિનું પ્રાપ્ત થયા પછી જે તેનું સમ્યક્ પ્રકારે આરાધન થાય છે તે પછી ખરૂ અમરત્વ પ્રાપ્ત થઈ શકે છે. હવે એને ખરૂં અમરત્વ મેળવવાની ઈચ્છા થાય તો ભલે થાય. અહીં તેના પર મેહરાજા કાંઈપણ અસર કરી શકો નથી–અહીં તેને પ્રવેશ જ નથી. જે પ્રાણી ચારિત્રધર્મ રાજાની આજ્ઞા સર્વાશે સ્વીકારે છે તેના પ્રત્યે મહારાજા કાંઈપણ બળ અજમાવી શકતું નથી. ત્યાંથી તે પિબારાજ ગણું જાય છે અને જ્યારે મોહ નાશ પામે ત્યારે શ્રીમહાપણું પામી સર્વ વસ્તુના સર્વ ભાવને જાણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવાંતે યોગનો નિરોધ કરી આ પ્રાણી ખરૂં અમરત્વ મેળવે છે-મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પણ તેની અમર થવાની તીવ્ર ઈચ્છાનું જ પરિણામ છે; પરંતુ તે પ્રશસ્ય છે. અંગીકરણીય છે, વાસ્તવિક છે, હિતદાયક છે. માટે ખોટા અમર થવાના વિચારે પડ્યા મૂકી ખરૂં અમરત્વે--વિનાશી અમરત્વ-સાદિ અનંત સ્થિતિવાળું અમરત્વ મેળવવા ઉત્તમ જીવે તથાવિધ પ્રયત્ન કરે યોગ્ય છે કે જેથી તેની સર્વ શુભેચ્છા પરિપૂર્ણ થાય. ઈયલ વિસ્તરણ. उघाडी राखजो बारी. (લેખક-ઓ. મિ. પ્ર. દ. પટ્ટણી C. . . ) દુઃખી કે દર્દી કે કેઈ, ભૂલેલા માર્ગવાળાને; વિસામો આપવા ઘરની, ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને હળવા; તમારા કર્ણ બની, ઉઘાડી રાખજો બારી. પ્રણયના વાયરે વાવા, કુછંદી દુષ્ટ વા જાવા; તમારાં શુદ્ધ દદની, ઉધાડી રાખજો બારી. થયેલાં દુક કર્મોન, છુટા જંજીરથી થાવા; જરા સકમની નાની, ઉઘાડી રાખજો બારી. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહ જેનષમ પ્રકાશ. श्री जिनाज्ञाराधनोपरि. श्री कुमारपाल भूपाल प्रबंध. હે ભવ્ય ! તમે શ્રી જિનેશ્વરની આજ્ઞા માને, અંગીકાર કરો, તેના વચ નેનું પ્રતિપાલન કરો. તમારે કરેલે સર્વ પ્રકારનો ધર્મ જિનાજ્ઞા સંયુક્ત હશે તે જ પ્રમાણ થશે. શ્રી જિનપ્રભસૂરિએ કહ્યું છે કે “ નય ગમ અને ભંગવડે પ્રધાન એવી જિનાજ્ઞા આરાધી સતી મોક્ષને આપે છે અને વિરોધી સતી ભવ (સંસાર) ને આપે છે–ભવ વૃદ્ધિ કરે છે. એવી જિનાજ્ઞા ચિરકાળ જ્યવંતી વતાં. આણુવડેજ ચારિત્ર સમજવું. આજ્ઞાને ભંગ કરનારે શું ભંગ ન ? આણુને અતિકમ કરનારે બીજું કાંઈ પણ સુકૃત કર્યું છે એમ ન જાણવું. આજ્ઞાએજ તપ, આજ્ઞાએજ સંયમ, આજ્ઞાએજ દાન-આજ્ઞા વિનાની ધર્મકરણી તે સર્વ પરાળના પુળાની જેવી નિઃસાર છે. તે માટે શ્રીકુમારપાળ ભૂપાળની જેમ જિનાજ્ઞાને અંગીકાર કરે. શ્રી હેમચંદ્રસૂરિના પ્રતિબોધેલા અને ગુરૂમહારાજે આપેલા પરમહંત અને રાજર્ષિ વિગેરે ઘણા બિરૂદને ધારણ કરનારા કુમારપાળ રાજાએ શ્રીજિનાજ્ઞાનું સમ્યક્ પ્રકારે આરાધન કયું છે તેનું ઉદાહરણ નીચે પ્રમાણે | સ્વસ્તિપદ (કલ્યાણુનું સ્થાન) નામને તથા ગુજરત્ર એ નામે કહેવા ધન ધાન્યથી સમૃદ્ધ દેશ આ પૃથ્વી પર પ્રસિદ્ધ છે. તે દેશમાં સુધર્મા દેવલેકના સંબધે કરીને સુશોભિત, દેના સમૂહથી અલંકૃત, સ્વર્ગની જેમ સદ્ધર્મના સંબંધે કરીને લક્ષમીવંત, જને તથા દેવો (દેવાલ)ના સમૂહથી અલંકૃત એવું શ્રી અણહિલ્લ નામનું પાટણ શેભે છે. તે પાટણમાં કુમારપાળ નામે રાજા પૃથ્વીનું પાલન કરતા હતા. તે રાજા શ્રોજિનેશ્વરની આજ્ઞારૂપી મુગટે કરીને મરતકના અલંકારથી સુશોભીત હતા. જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય એમ જિનધર્મ અને તે ભૂપતિ (કુમારપાળ)નું આ જગતમાં એકછત્રવાળું સામ્રાજ આ કલિયુગને વિષે પણ હતું. શ્રીવીતરાગની આજ્ઞારૂપી મુગટે કરીને જેનું મસ્તક અલંકૃત છે એવા તે રાજાએ બહોતેર સામંતર જાઓને પિતાની આજ્ઞા ગ્રહણ કરાવી હતી. તે રાજાએ કર્ણાટ, ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, માલવ કચ્છ, ભય, સિંધવ, સપાદલક્ષ, દીવ, કાશીત, કોંકણું, કેર અને જાલંધર વિગેરે અઢાર દેશમાં પિતાની કીર્તિના પડહની જેમ અમારી પડહને પ્રગટ રીતે વશ ડાવ્યો હતે. તથા બીજી ચઢ દેશમાં તે કુમારપાળ રાજાએ દ્રવ્યે કરીને અને બળે કરીને જીવરક્ષા પ્રવર્તાવી હતી. તે રાજા રાજ્યનું પાલન કરતો હતો ત્યારે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ સૂપાલ પ્રબંધ. અગ્યાર લાખ અ કંતાનના વસ્ત્રવડે ગળેલા પાણીને પીતા હતા. તે રાજા પિતાના વશવતી દેશોમાં તથા બીજા મિત્રદેશમાં જીવરક્ષાના હેતુથી કાગળમાં બ્લેક લખીને પિતાના આસ પુરૂને મેકલ્યા હતા. તે બ્લેક નીચે પ્રમાણે હતા. “ઃ કુર્યાત સાનિ, વસ્ત્રપૂતન વારિ ! स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ।। म्रियन्त मिष्टतोयेन, पूतराः क्षारसंभवाः ।। ક્ષારતાન તુ રે, ન તiાં તતઃ || ” રૂા. અર્થ “જે મનુષ્ય વસ્ત્રથી ગળેલા પાણી વડે સર્વ કાર્યોને કરે છે, તેજ મનિ કહેવાય છે, તે જ મહાસાધુ, તે જ રોગી અને તે જ મહાવ્રતધારી કહેવાય છે. ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરાએ મીઠા પાણી વડે મરી જાય છે, અને મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરા ખારા પાણી વડે મરી જાય છે, તેથી કરીને તે બન્નેને સંકર (સેળભેળ) કરવો નહીં.” વિગેરે. એકદા રણસંગ્રામમાં જતી વખતે પલાણના પ્રમાર્જન કરવા પૂર્વક અશ્વપર ચડતા કુમારપાળની કેઈએ હાંસી કરી કે “આ વાણીયાનું પરાક્રમ શું હશે? » તે વખતે લોઢાના સાત કટાહને ભેદીને બહાર નીકળેલા રાજાએ મૂકેલા બાણેજ બૃહસ્પતિના વચનમાં પણ ન આવી શકે એવું તે રાજાનું બળ પ્રગટ કર્યા નવરાત્રીના દિવસોમાં પિતાની કુળદેવી કંટેશ્વરીએ બળિદાન માગવાથી તે રાજાએ પિતાના પ્રધાન પાસે તે દેવીના દેરામાં જીવતા પાડાઓ મૂકાગ્યા. તે વખતે ઉદ્ધત એવા તે પાડાઓએ જાણે વેર વાળવા માટે જ હોય તેમ શીંગડાઓ - વડે તે દેરૂં જર્જરિત કર્યું અને છાણ મૂત્રવડે અપવિત્ર કર્યું. તેથી અત્યંત કપ પામેલી તે દેવીએ રાજાના ઉપર ત્રિશુળના પ્રહાર કર્યો, તેથી તેના શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થયો. તે વાત જાણવાથી લેકે જૈન ધર્મની નિંદા કરવા લાગ્યા. ત્યારે ચિંતાતુર થયેલા રાજાએ પ્રધાનોને બોલાવીને કહ્યું કે “તમે ચિતા તૈયાર કરે. તેમાં પ્રવેશ કરીને હું મારા પ્રાણ તનું.” ત્યારે તે પ્રધાનો બેલ્યા –“હે સ્વામી ! આપ ખેદ ન કરે, કારણ કે ગુરૂ મહારાજા વિપત્તિનું હરણ કરશે. • એમ કહીને તે પ્રધાનેએ ગુરૂએ મંત્રેલું પ્રાસુક જળ આપ્યું, પરંતુ રાત્રીને વખત હોવાથી ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરેલા રાજાએ તે જળ પીધું નહીં. ત્યારે પ્રધાનોએ તે જળ રાજાના શરીર પર છાંટ્ય. તે છાંટવાથી પણ રાજાનું શરીર સિદ્ધ રસના છાંટવાથી લેહની જેમ સુવર્ણ જેવું થઈ ગયું ત્યાર પછી પ્રાતઃકાળ થતાં રાજ ગુરૂને વાંચવા ગયો. ત્યાં ઉપાશ્રયના દ્વારમાં બાંધેલી એક સ્ત્રીને કરૂણુ સ્વરે રોતી જેઈન સ્વચ્છ મનવાળા રાજાએ પાપથી યુનું For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ. એવા શ્રી ગુરુને પૂછયું કે-“ આ શરણ વિનાની ગાક્ષી (સ્ત્રી) કેણ દેખાય છે?” ત્યારે ગુરૂ બાલ્યા કે-“હે રાજન ! તમને જેણે રાણીએ ઉપદ્રવ કર્યા હતા તે ( દેવી ) છે. ” તે સાંભળી દયા ચિત્તવાળા રાજાએ કહ્યું કે-“ હે જગ છે ! ગુરૂ ! એને બંધનથી મુક્ત કરો. ત્યારે ગુરૂએ તે દેવીને જૈન ધર્મમાં તત્પર કરીને પછી મુક્ત કરી. તે જોઈને “હે પ્રભુ ! આ પ્રભાવ પૃથ્વી પર ઘણે માટે છે ' એમ કહીને ચમત્કારથી પ્રેરાયેલા રાજાએ શ્રી ગુરૂની સ્તુતિ કરી. - પાટણમાં રહેલા એક વણિકે એક જૂ મારી હશે, તેના પાપથી અને રાજાથી ભય પામેલા તે વણિક પાસે જાણે પુણ્યને પિંડ હેય એવું અદ્ભુત ચૂકાવિહાર નામનું શ્રી અરિહંતનું દેરું તે દેવીએ કરાવ્યું. પહેલાં એક વખત વનમાં પરિભ્રમણ કરતા રાજાએ એક ઉંદર જે હતો. તે ઉંદરે પોતાના બીલમાંથી સેનામહોરે લાવીને રહાર ઢગલો કર્યો, પછી એક સેનામહોરને લઈને તે પાછે પિતાના બીલમાં પઠે. તે જોઈને રાજાએ તે સર્વે સોનામહોર લઈ લીધી. “અહેલેભને ધિક્કાર છે.” પછી બહાર આવેલા ઉદરે તે સેનામહોરે ત્યાં જઈ નહીં, તેથી તે દુઃખથી તે તત્કાળ મરણ પામે. આ વાત યાદ રાખીને રાજ્ય પામેલા કુમારપાળ રાજાએ તે ઉંદરને મરણને અત્યંત પશ્ચાત્તાપ થવાથી તે જ સ્થાને તે ઉંદરના નામનું ગામ વસાવી ત્યાં મુષક વિહાર નામનું જિનેશ્વરનું ચૈત્ય કરાવ્યું. તે રાજાએ પૃથ્વીપર વગડાવેલા અમારી પડહની જાણે સ્પધાએ કરીને જ હોય તેમ તેના યશને પડહ હજુસુધી પૃથ્વી પર વાગી રહ્યા છે. છે. તે રાજાએ “મારી એવા શબ્દો ઉચ્ચાર માત્ર ભૂલથી થઈ જાય તે મારે ઉપવાસ કર.” એવો અભિગ્રહ લઈને પોતાના અહિંસા નામના પ્રથમ ઘતનું સંપૂર્ણ પોષણ કર્યું હતું ( પ્રથમ વ્રત) મુખને શોભાવનારા મૃષાવાદના નિષેધને તે રાજાએ સેવ્યો હતો, અને જે કદાચ વિમરણથી અસત્ય વચન બોલી જવાય તો આચાર્લી વિગેરે તપ કરતા હતા (બીજું વ્રત). વારા વિનાની થયેલી રેતી સ્ત્રીઓનું બોતેર લાખ દ્રવ્ય તે રાજાએ છેડી દીધું હતું, તેથી નિરંતર તે સ્ત્રીઓની આવને પામતે સતે તે રાજ ચાલતો હતે. (ત્રીજું વ્રત). દરવર્ષે શ્રાવકોને તે એક કરોડ દ્રવ્ય આપતો હતો તેથી ચાદ વર્ષમાં થઈને તેણે ચાર કરોડ દ્રવ્ય આપ્યું હતું. તે રાજાને શીલવતી આઠ રાણીએ જીવતી (હકાર) છત્ત તથા તે ગુર્જર દેશના રામી છતાં તેણે ગુરૂ પાસેથી રાજર્ષિનું બિરૂદ મેળવ્યું હતું. પ્રજાનું પાલન કરનાર તે રાજા ચોમાસામાં ત્રણે ૧ કુમારપાળ રાજાએ એક વર્ષ રાજ્ય કર્યું. ૨ તેણે આઠ આજ રાખી હતી ગુજરી ગયા ને ફરીને પામિણ કર્યું હતું For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ ભૂપાલ પ્રબંધ: પ્રકારે શીલવ્રત પાળતા હતા. તેમાં જે મન, શ્ચન કે કાયાએ કરીને તેને ભંગ થાય તે ઉપવાસાદિક તપસ્યા કરતા હતા. (ચતુર્થવ્રત). તે રાજાને પરિ હમાં છ કરોડ સુવર્ણ, રત્ન અને મણિની દશ દશ તુલા, બત્રીશ બન્નશ ડાર મનું ઘી તથા તેલ, સર્વ ધાન્યના ત્રણ ગણું લાખ મુંઢા, પાંચ લાખ ઘેડા, આઠ હજાર હાથીએ, એક કરોડ પાયદળ, પાંચસો વહાણ અને એંશી હજાર ગાયે હતી. તેના સૈન્યની સંખ્યા અગ્યાર લાખ ઘેડાઓ, અગ્યારસે હાથીઓ, અઢાર કરેડ પાયદળ તથા પચાસ હજાર રથે એટલી હતી. “આ રાજ પરિગ્રહને સંક્ષેપ કરતાં મારે પણ સંક્ષેપ કરશે ” એવા દુઃખથી જ જાણે હાય તેમ પૃથ્વી પર કોચ પામતી હતી. (પાંચમું વ્રત). વળી ગુરૂની સાક્ષીએ તે રાજાએ કહ્યું હતું કે-“વષતુમાં મારા ઉદ્યાનની પૃથ્વીથી અધિક કેઈપણ ઠેકાણે હું જઈશ નહીં.” (છડું વ્રત). ધર્મ રસને જાણનારા તે રાજાએ મદિરા, માંસ, મધ અને માખણ વિગેરે અભક્ષ્યને નીસ માનીને તેનો સર્વદા ત્યાગ કર્યો હતે. અમાન (માપ રહિત) વૈભવવાળા તે રાજાએ ભેગ તથા ઉપભેગનું પ્રમાણ કર્યું હતું તે પણ તેને મહિમા માન (પ્રમાણ) રહિત હતો-અત્યંત હતો. તે રાજાએ સાત વ્યસનના નામના ચિન્હવાળાં લેઢાનાં પૂતળાં કરીને પોતાના દેશમાં ફેરવી તેમને બહાર કાઢી દેશપાર કરી સમુદ્રમાં નંખાવ્યાં હતાં (સાતમુવત). ધર્મકાર્યમાં પ્રવર્તેલા અને અનર્થદંડથી નિવૃત્ત થયેલા તે રાજાએ શરતુના જળની જેમ પોતાના આત્મા નિર્મળ કર્યો હતો. (આઠમું વ્રત). આચારનું ઉલ્લંઘન નહિ કરનારો તે રાજા હમેશાં બને કાળ પ્રતિક્રમણ કરતા હતા અને અરિહંતના વચનને જ પ્રમાણ કરતો હતો. વળી તે સામાયિક કરીને વીતરાગ સ્તવના ધીશ અને ચગશાસ્ત્રના બાર પ્રકાશને ગણવામાં તત્પર રહેતા, તે વખતે ગુરૂ સિવાય કેઈની સાથે બોલતો નહીં. (નવમું શત). “હું ચાતુમાસમાં કદાપિ યુદ્ધ નહીં કરૂં” એવા તેને વ્રતના ભંગનો નાશ કરનારું (રક્ષણ કરનારું) તેનું અભંગ ભાગ્યે જાગૃત હતું. તેના એવા વ્રતને જાણીને એકદા ચેમાસામાં ગીજની સુલતાન સૈન્ય સહિત તેનું રાજ્ય લેવા આવતા હતા, તે હજુ રસ્તામાં હતું, તેવામાંજ ગુરૂએ તેને પલંગ સહિત ઉપડાવોને કુમારપાળ રાજા પાસે આર્યો. તે કુમારપાળની આજ્ઞા સ્વીકારીને પાછા ગયે. ( દશમું વ્રત ). દાન દેવાથી જેને કેશ (ખજાનો) ખાલી થતા હતા એ તે રાજા અમી ત: ચતુર્દશીને જ આદર ક પષધ કરીને પુણ્યરૂપી કેશ (ખજાના) ને પૂર્ણ કરતા હતા. એકદા ઉપવાસ કરીને પૈષધ લીધું હતું. તે રાત્રિએ શરીરનું ઉત્સર્જન કરતાં તેના પગે જાણે પાપને છેડવા ઈચ્છતો હોય એમ એક કેડે વળગે. માણસે તે માકેડાને ખસે ડવા લાગ્યા, પણ તેણે તે પગ છે જ નહીં. તે વખતે રાજાએ પગની ચામડી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. સહિત તે મકડાને દૂર કર્યો. “અહો કેવી દયા !” (અગ્યારમું વ્રત). નિર્મળ ચિત્તવાળા અને મુક્તિ (મોક્ષ) ને વિષેજ આદર કરનારા તે રાજાએ દુઃખી સાધમીનું બોતેર લાખ દ્રવ્ય મૂકી દીધું હતું. ગુરૂ શાળા (ઉપાશ્રય)માં રહેલાં વા વિગેરે ઉપકરણની પડિલેહણ કરનારને એટલે ઉપાશ્રયની સારસંભાળ કરનારને તે રાજાએ પાંચ અો અને સમૃદ્ધિવાળા સાત ગામનું સ્વામીપણું આપ્યું હતું. પોતાની સાથે પૈષધ ગ્રહણ કરનાર શ્રાવકોને ભજન કરાવીને પછી પોતે ભેજન કરતા, અને સંઘને વસ્ત્ર તથા અલંકાર પહેરાવીને પછી પોતે પહેરતા. (બારમું વ્રત). એકદા કેકણ દેશનો રાજા કે જે કુમારપાળ રાજાની બેનનો પતિ હતો તે અણુ નામનો રાજા તેની રાણીની સાથે ક્રિડા કરતાં બોલ્યો કે-“ મુંડાઓને ભાર.” આ પ્રમાણે યષ્ટીના પ્રહાર જેવી જિનધર્મને ઉપહાસવાળી વાણીથી તે રાણી અત્યંત કપના આવેશમાં આવી ગઈ, તેથી તે અહંકાર સહિત બેલી કે-“હું તારી જીભ કઢાવીશ. ” તે સાંભળીને પતિએ ( અણે) રજા આપેલી તે રાણી ઉદાસ થઈને પાટણમાં આવી. તેણીએ પોતાના ભાઈ કુમારપાળને પિતાના પતિનું વૃત્તાંત રોતાં રોતાં જણાવ્યું. ત્યારે કુમારપાળે કહ્યું કે-“હે બેન ! અહીં રહીને તું ધર્મનું આરાધન કર. હું તે જૈન ધર્મના દ્રષીની ઉપેક્ષા નહીં કરું. તું ધીરજ રાખ.” એમ કહીને કુમારપાળ રાજા ચતુરંગ સેના લઈને કાંકણુ દેશ તરફ ચાલ્યો. કહ્યું છે કે “ધર્મને નાશ થતો હોય, દયાનો લેપ થતો હોય. તથા પિતાના સિદ્ધાંત (આગમ) ના અર્થનો વિપર્યાસ થતું હોય ત્યારે શક્તિમાન માણસે વગર પૂછ પણ તેને નિષેધ કરે. કુમારપાળ રાજાએ કેકણ દેશની સીમા પાસે આવીને સૈન્યને પડાવ નાંખે, અને પછી દૂતના મુખે તે અર્ણને આ પ્રમાણે કહેવરાવ્યું કે-“હે વિવેક રહિત દેડકા ! તું કર્ણને કઠોર લાગે તેવી ઉત્કટ આરાટી (શબ્દ) કેમ કરે છે? કઈ પણ ગભીર કૂવાની ગુફામાં જઈને અચેતનની જેમ ભરાઈને રહે. કારણકે પિતાના મુખમાંથી પ્રસરતી વિષરૂપી જવાળાએ કરીને ભયંકર તથા વિકરાળ જહાવાળે આ મેટે સર્ષ કાળ ( યમરાજ) ની જેમ તને ગળી જવાની ઇચ્છાથી આગ્યા છે. ” તે સાંભકરીને કપરૂપી અગ્નિએ કરીને રક્ત નેત્રવાળા અર્ણ રાજાએ કહ્યું કે–“હે ડૂત ! દૂર જા. અહીં ઉભા ન રહે. માત્ર કાવ્ય સંભળાવવાથી શું ફળ છે ? ” એમ કહીને અણુ રાજાએ પિતાના દૂતની સાથે પ્રત્યુત્તરને બ્લેક કહેવરાવ્યો. તે તેણે સિંહાસન પર બેઠેલા કુમારપાળ રાજા પાસે આવીને સંભળાવ્યો. તેને અર્થ આ પ્રમાણે હતો—-રે રે સર્પ ! તું તારા અસમાન ગર્વને મૂકી દે. મેટા ડુંફાડા મારીને આ જગતને તું કેમ બીવરાવે છે? ઘણુ કાળ સુધી જીવ ૧ અહીં મુંડલ શબ્દ યતિ-સાધુ ધારીને બેલ્યો હતો. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ ભૂપાલ પ્રશ્નધ. પૃષ્ઠ વાને માટે તું કેઇ બિલમાં નિવાસ કર. નહીં તે માટી પાંખેથી અત્યંત કુરતા વાયુએ કરીને પાને પણ કંપાવનાર આ તારા અત્યંત દ્વેષી ( વેરી ) ગરૂડ તને ભક્ષણ કરવા માટે શીઘ્રપણે આવે છે. ” પછી અણુ રાજાએ કુમારપાળના સં સામંતાન ઘણું સુવર્ણ આપીને ખુબ્યા-પેાતાના કરી લીધા. દ્રવ્યુ કે ઉત્તમ વશીકરણ છે. ” ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની જેમ બન્ને સૈન્યે પરસ્પર એકઠાં થયાં. તેમાં અણુના ચેહાએ યુદ્ધ કરવા લાગ્યા અને ખાણેાવડે શત્રુઓને વીંધવા લાગ્યા. પર ંતુ કુમારપાળના સૈનિકે ચિત્રમાં આળેખેલા હાય તેમ યુદ્ધમાં ઉભાજ થઈ રહ્યા, કાંઇ પણ પ્રહાર કર્યો નહીં. તે વખતે કુમારપાળના હસ્તીના માવતે તેમને - હે સ્વામી ! દ્રવ્યથી ફ્રેડેલા આ તમારા સુભટે યુદ્ધ કરશેજ નહીં. માત્ર હું અને આ હાથી એ એ જ આપના ભક્તા છીએ, માત્ર અમે બે જ ભેદ પામ્યા નથી. ” તે સાંભળીને ચિ'તાતુર થયેલા રાજાએ તેને કહ્યું કે-“ આ હાથીને જલદીથી પાછેા વાળ. આ સમયે મારા વક્ર કર્મનેજ નમસ્કાર થાએ. ઘણુાએની સાથે એકલાએ યુદ્ધ કરવું ચેાગ્ય નથી. કેમકે સમુદાયનાજ વિજય થાય છે. કહ્યું છે કે-પુરૂષને સમુદાય કલ્યાણુકારક છે. તેમાં પણ પેાતાના પક્ષને સમૂહ વિશેષે કરીને કલ્યાણકારક છે. કેમકે ફાતરાંએ પણ ત્યાગ કરેલા ચાખા વાવવાથી ઉગતા નથી.” આ વખતે રાજાને સગ્રામમાં ઉત્સાહુ આપનારા એ ચારણેા જે તેની પાસેજ હતા તેએક અવસર જાણીને આ પ્રમાણે મેલ્યાઃ 66 ? અમ ઘેાડા ને પુ ઘણા, એમ કાયર ચિંતેઇ; સૂરજ તારા લેાપવા, કીસેા વિચાર કરેઈ. ૧. કુમર મ ડર મત ચિત કર, હિંમત હુંચે પરેઈ; જિણે તુહુ રજૂ સમપિયા, ચિંતા કરેઈ સાઇ. ૨. આવિત સાંભળીને યુદ્ઘરસના ઉત્સાહથી જેના માંચરૂપ કશુક ચલાયમાન થયા છે એવા તે ચતુર રાજાએ તે બન્ને ચારણેાને એક એક લાખ દ્રવ્ય આપ્યું. ત્યાર પછી પર્વત જેવા ઉંચા પોતાના તે અગ્રેસર હાથીને રાજાએ અણુ રાજાના હાથી સામે ચલાવ્યેા. તે વખતે શત્રુ ( અણુ ) રાજાના સુભટાએ કરેલા સિંહનાદથી તે હાથી ત્રાસ પામ્યા, એટલે વસ્ત્રના કકડાવર્ડ તેના બન્ને કાન પૂરી દીધા, તેથી તે હાથી રણુસ'ગ્રામમાં આગળ ચાલ્યું. પછી તે બન્ને રાજાએ કુત વિગેરે આયુધને ધારણ કરતા સતા ઉંચે ઉડતા અને નીચે પડતા તથા આકાશમાં મડપને કરતા ખાણુંાવડે યુદ્ધ કરા લાગ્યા. એ રીતે યુદ્ધ કરતાં કુમારપાળ રાજાએ તે અણુને હાથીથી નીચે પાડી દીધા અને તેને આંધીને કાના પાંજરામાં પોપટની જેમ નાંખ્યું. પછી કુમારપાળ રાજ સગ્રામથી નિવૃત્ત થઇને પાટણમાં આવ્યા. તે જોઈને હર્ષ પામેલી તેની બેન મેલી કે “ હે રાજા_! For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ.. ધર્મથી જ તમારો જય થશે છે. એ પછી રાજાએ કહ્યું કે–“હે બેન! મને જે વચ્ચે દયા ન આવતી હોત તો આ ગર્વથી ઉંચી ધરાવાળા તારા પતિને છઠ્ઠા રહિત જ કરૂં. ” ત્યારે બેન બોલી કે-“હે ભાઈ ! સાંભળે. આ તમારા હારેલા બનેવીને માત્ર ચિહ્નને માટે ગ્રીવાના પાછળના ભાગમાં જીદ્દાને આકારે વસ્ત્રને કટકે મુકાવીને છેડી દે. * ત્યાર પછી તે નિપૂણ રાજાએ તે પ્રમાણે કરીને તેને મુક્ત કર્યો. તેના દેશમાં ઉત્પન્ન થયેલા લોકો હજુ પણ તે નિશાનીથી લાંછિત જોવામાં આવે છે. . અહા ! અરિહંતના ઘર્મના તત્ત્વને જાણનાર હે રાજા! તારે ભાવકે છે? કે જે તે આ પ્રમાણે પૃથ્વી પર જેન ધર્મનો ફોન કર્યો, ચા નવા જિન ચૈત્ય કરાવ્યાં, નવ કરોડ દ્રવ્યને જીર્ણોદ્ધારમાં બચ્ચું', સતવાર તીર્થયાત્રા કરીને પિતાને આત્મા પવિત્ર કર્યો, પાપનું શોષણ કરનારા જ્ઞાનને એકવીશ ભંડારે લખાવ્યા, મસ્તક પર સર્વાની આજ્ઞાને અલંકારની જેમ ધારણ કરનાર, બુદ્ધિના સ્થાનરૂપ, વિવિધ પ્રકારના તપ અને કૃપાના ફૂપ સમાન, સંસાર સમુદ્રને પારને પામનાર, દાન, શીલ, તપ, ભાવ અને તીર્થયાત્રા વિગેરે ધર્મ કાર્ય શ્રી જિનેશ્વરની આજ્ઞાનુસાર કરનાર એ આ રાજને પણ રાજા કુમારપાળ અનુક્રમે વૃદ્ધિને પામતે હ. - ॥इति श्री तपागणनभोनभोमणिमहोपाध्याय श्री धर्महंसगणिशिष्यवाचकेन्द्र श्री इन्द्रहंसमणिविरचितायां श्री उपदेशकल्पवल्लीनाम्नि वृत्तौ प्रथमगाथार्या श्रीजिनाज्ञाराधनागोचरः श्री कुमारपालवर्णनो नाम प्रथमः पल्लवः समाप्तः ॥ “g anત્યનો પ્રશ્ન ” હાલમાં કોઈપણ ગામના મહાન પુરૂષ (સાધુ કે ગ્રહસ્થ) નું મૃત્યુ થતાં તેમના માનમાં તે ગામની તેમજ કોઈ અગ્રેસર હોય તો બીજા ગામવાળાએ પણ પિતાના ગામની જ્ઞાનશાળા, લાયબ્રેરી (વાંચનશાળા), પાઠશાળા કે કન્યાશાળા વગેરે બંધ રાખે છે તે તે પૃથા (રીવાજ) વ્યાજબી છે કે ગતાનુગતીક છે? કેમકે તેવાં ખાતાંઓ બંધ રાખવાથી તે જ્ઞાનનો અંતરાય (અટકાવ) થાય છે અને તેથી તે જ્ઞાનાવરણીય કર્મને બંધ પડે છે, તો પુન્ય કરતાં પાપ થાય છે, માટે તે વિષે વિદ્વાન મુનિમહારાજાઓ કે સુજ્ઞ શ્રાવક ખુલાસે પ્રગટ કરશે તે ઘણો લાભ થશેજો કે એવા માનવતા પરના માનમાં કે પુન્યાર્થે પૂજા, સ્નાત્ર, અમારી પડહ, કે પાખી પાળવી એ સર્વ તો શ્રેયસ્કર છે પણ જ્ઞાનદાનના ખાતાં બંધ રાખવાં તે તો યુક્ત લાગતું નથી. માટે એ બાબતને શાક ખુલાસે જલદી થવાની જરૂર છે. આશા છે કે યોગ્ય ખુલાસે કરવા યુઝ બંધુઓ ચૂકશે નહીં. - જેને—સુક, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- -- શકુને અનુનય. शत्रुनो अनुनय. (નવમું સજન્ય.) (લેખક-કાપડીઆ મોતીચંદ ગીરધરલાલ સેલીસીટર. ) આત્મામાં સજજનતા પ્રગટ કરવાની ખાસ અગત્ય વારંવાર અંતઃકરણમાં ઠસાવવાની જરૂર છે. આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં ઘણું વખત પ્રાણી મનુવકેટીમાં આવ્યું જાય છે, પરંતુ તેની ઉત્ક્રાન્તિ થતી નથી અને તે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. સજજન પુરૂનું વર્તન તેથી ખાસ વિચારવા ગ્ય હોય છે, કારયુકે તેઓ મનુષ્યપણામાં ઉન્નત જીવન ગાળી અન્ય સાધકને ઉચ્ચ આદર્શ ( Ideal) પૂરું પાડે છે. એવા સંત પુરૂનું અનુકરણ કરી તેઓના માગે ચાલવાની ખાસ જરૂર છે, કારણ કે તેમ કરવાથી સંસારના ફેરા મટી જાય છે, સાચા માર્ગ સમાય છે અને તે માગે ગમન કરવાનાં ઈષ્ટ સાધને જોડવામાં શુભ પ્રવૃત્તિ થાય છે. એ સજ્જન પુરૂ કેવા હોય છે અને તેઓના વર્તનમાં કેવા વિશિષ્ટ ભાવે હોય છે તે બતાવવા સારૂ આપણે અગાઉના વરસમાં આ માસિકના મથાળા પર એક શ્લોક વાંચી સજન લક્ષણપર વિચારણા કરી હતી. ત્યાર પછી બહુ સમય વ્યતિત થયે છે, તેથી એ બ્લેકને આપણે ફરીવાર વિચારી જઈએ. એ બ્લેક નીચે પ્રમાણે છે – तृष्णां छिन्धि, भन क्षमा, जहि मदं, पापे रति मा कृथाः, सत्यं गृह्यनुयाहि साधुपदवीं, सेवस्त्र विद्वज्जनान् । मान्यान् मानय, विद्विषोऽप्यनुनय, प्रच्छादय स्वान् गुणान् , कीर्ति पालय, दुःखिते कुरु दयामेतत्सतां लक्षणम् । . એને ભાવ નીચે પ્રમાણે છે “ તૃષ્ણાને છેદ કર, ક્ષમા આદર, મદને ત્યાગ કર, પાપપર રતિ મ કર, સત્ય બેલ, સાધુપદનું અનુકરણ કર, વિદ્વાનની સેવા કર, માન્ય પુરૂષોને માન આપ, દુશમનનું શાંત્વન કર, તારા પિતાના ગુણોને છુપાવી રાખ, કીર્તિની પાલન કર અને દુખી પ્રાણી પર દયા કર-એ સજનોનું લક્ષણ છે. આવી રીતે અહીં સજનના બાર લક્ષણું બતાવ્યાં. એ સજનનાં લક્ષણે પૈકી પ્રથમનાં આ લક્ષણો પર આપણે વિસ્તારથી વિચાર કરી ગયા તે આ પ્રમાણે. સિજન્ય સામાન્ય પર્યાલોચના. (સજજન લક્ષણ. પુ. ૨૨ મું. પૃ. ૧૯૯૯) ૧ તૃષ્ણા છેદ (પુ. ૨૨ મું. પૃ. ૨૭૩-૩૦૨) ૨ ક્ષમા. (પૃ. ૨૪ મું. પ્ર. ૭૭-૧૧૫–૧૩૬-૧૬૨) ૩ મદત્યાગ ( ૫ ૨૩ મું. ૨૧૩-૨૪૬-૨૮૩-૩ર૭) . For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૮ જૈનધર્મ પ્રકાન્ન. -અંતર્ગત દંભત્યાગ (પુ. ૨૫ મું. પૃ. ૩૨૭-૩૬૮) ૪ પાપ ભીરુતા (પુ. ૨૪ મું. પૃ. ૧૭૭) પ સત્ય ( પુ. ૨૬ મું. પૃ. ૨૧૦-૨૫૦-૨૮૩ ) ૬ સાધુપદ અનુસરણ (પુ. ર૭ મું. પૃ. ૫૮–૧૧૪-૧૮૦ ) ૭ સત્સંગ (પુ. ૨૮ મું. પૃ. ૮૫ અને પુ. ૩૦ પૃ. ૩૦૧-૩૮૨ ) ૮ માન્ય મહાત્માઓનું યોગ્ય સન્માન. (પુ. ૩૦ મું. પૃ. ૫) આ આઠે સૌજન્યના વિષયોને અંગે પ્રાણીની ઉલ્કાન્તિ આદિ અનેક વિષયો વિચારી ગયા. હવે ઍજન્યના બાકી ચાર વિષયે રહે છે તે પર ચાલુ વિચાર કરી સજન્ય વિષયમાળા પૂર્ણ કરી નાખવામાં આવશે. એ ચાર બાકીના વિષય ઘણું અગત્યના છે તે તેને નામનિર્દેશથીજ જણાશે. એ ચારે વિષયો પર નીચેના નામે સાથે અનુક્રમે વિચાર કરવામાં આવશે, તે પહેલેથી જણાવી દેવાની જરૂર છે. ૧ શત્રુને અનુનય–આ વિષયમાં દેશનું સ્વરૂપ, એને અને રાગને સંબંધ, યોગને અંગે દ્રષની વિચારણા, ભૂમિકા શુદ્ધિ કરવા માટે અષની જરૂર અને વૈર ઉત્પત્તિનાં કારણે પર વિચાર કરવામાં આવશે. ૨ સ્વગુણ પ્રછાદન– ગુણ પ્રાપ્તિ અને ગુણની પ્રગતિમાં રહેલ આંતર રહસ્ય, તેના પ્રચ્છાદનથી થતું આાસ તેષ અને તેને મદદ કરવાથી થતી મંદ દશા અને પરિણામે થતો અધઃપાત, આત્મિક ઉન્નતિની કેટલીક ચાવીઓ અહીં ખાસ વિચારવા એગ્ય છે એ પર વિવેચન કરવામાં આવશે. ૩ કીર્તિ પાલન–મેળવેલ આબરૂ જાળવી રાખવા ખાતર સદ્દગુણનો આશ્રય કરવાની જરૂર, એ બાહ્ય તત્ત્વથી પણ પ્રાણી ઉપર બહુ અસર થાય છે, સમાજનો અંકુશ અને તેમાં રહેલ ઉપગી તત્ત્વ, કીતિ ખાતર કર્મ કરવામાં લાભ નથી પણ તેના પાલન માટે ચેકસ રહેવાથી અધઃપાત થતો અટકે છે એ વાતમાં રહેલ રહસ્થ વિચારવા ચોગ્ય છે. ૪ દાખીપર દયા–અહીં કરૂણાભાવપર વિચારણા થશે. તેને અંગે મૈત્રી પ્રમાદ અને મુદિતા ભાવનાનો સંબંધ પણ આડકતરી રીતે વિચારાશે. અહિંસાના ભેદ અને સ્વરૂપ પર તીર્થકરના “ સવી જીવ કરૂં શાસન રસી એ ભાવદયાપર અને ખરી દયા કઈ છે તે પર ખાસ વિચારણા દાન્તપૂર્વક કરવામાં આવશે. આવી રીતે ચાર અગત્યના વિષયો પર વિચારણા કરી સોજન્યના વિષયને પૂર્ણ કરવામાં આવશે. આ બાકીના ચારે વિષયે બહુ અગત્યના છે એ તે તેઓના નામ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુના અનુનય. ઉપરથી પણ જણાઈ જાય તેવુ છે. અનતા સુધી જરાપણ આંતરા વગર આ માસિકના પ્રત્યેક અંકમાં આ લેખપર વિચારણા સ્થળના અવકાશ પ્રમાણે બતાવી આ વિષયમાળા પૂર્ણ કરવમાં આવશે. સમય લાંએ ગયા છે તેથી પૂસ્મૃતિ તાજી કરવા અને નવીન વિષયમાં પૂર્વના વિષયને સબંધ જાણવાથી કાંઇક રસ પડે એવી ધારણાથી આટલા લાંબે ઉપાદ્ઘાત કરી આપણે કમપ્રાપ્ત નવમા સેાજન્યપર વિચારણા ચલાવીએ. મૂળ શ્લોકમાં સજ્જન લક્ષણ બતાવતાં કહે છે કે વિદ્વોનુનય એને ભાવ વિચારવા ચેાગ્ય છે. દ્વેિષ એટલે દ્વેષ રાખનાર શત્રુ. વિશેષ વેર રાખનારને મોટા દુશ્મનને ‘ વિદ્વિષ' કહેવામાં આવે છે. અનુનય શબ્દ ની ધાતુ સાથે અનુ ઉપસર્ગ લાગવાથી થાય છે. તેના અર્થ વિનય, પ્રણિપાત, નમવુ', પ્રાર્થીના અને સાંત્વન એમ થાય છે. એના ભાવ વિચારીએ તે તારા મેટા દુશ્મના હાય તેને તારે નમી જવુ, તેઓની પ્રાર્થના કરવી, તેઓને શાંત કરવા, તેએને વિનય કરવા-એમ થાય છે. શત્રુને મારવા અથવા તેના નાશ કરવાને બદલે તેનેજે નમવાની વાત અહીં કરી છે તે વ્યવહારમાં લેાકેાએ માની લીધેલા નિયમેાથી તદ્દન ઉલટી લાગે તેવી છે. કારણકે નીતિશાસ્ત્ર તા એવેજ ઉપદેશ આપેછે કે ‘દુશ્મનને પ્રથમથી કાપી નાખવા, તેને વધવા દેવા નહિ અને તેની સાથે જરાપણ નરમાશ દેખાડવી નહું. આપણે વર્તમાન જમાનેા જોઇએ અથવા પૂર્વનેા ઇતિહુાસ તપાસીએ તે રાજ્યને `ગે પણ એજ નિયમ જણાશે. ગૃહસ્થના વ્યવહારમાં પણ એજ વાતે આપણા સાંભળવામાં આવશે અને કેાઇની સલાહ લેતાં તે માત્ર વ્યવહારદક્ષ પ્રાણી હશે તે તે દુશ્મનને દૂર કરવાની, ઉખેડી નાખવાની કે કાપી નાખવાની સલાહ આપશે. છતાં સ`ત પુરૂષ! એથી ઉલટી સલાહ આપે છે. તે તે કહે છે કે ‘તમારામાં જેમ વધારે શક્તિ હાય તેમ તેના ઉપચાગ શત્રુને શાંત કરવામાં કરો. ” શત્રુના વિનય કરવા એ નબળાઈ કે ખાયલાપણાનું લક્ષણૢ નથી, પણ સત્ત્વનું પરિણામ છે. એ અતિ સાત્ત્વિકવૃત્તિ, ધીરતા અને મનપર અસાધારણુ અંકુશ બતાવે છે. દેખીતી રીતે આવા વિધર્દેશક વિચારને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એ ઉપદેશના ગર્ભમાં જરાપણ કાયરતાનું તત્ત્વ નથી; એ બરાબર નિષ્ક કાઢીને શોધવાની જરૂર પડશે. આપણે હવે એ વિષયની વિચારણા ખરાખર પૃથક્કરણ કરીને ચલાવીએ, આખી વિચારણા બરાબર સમજીને કરવા ચેાગ્ય છે અને આખે વિષય પૂર્ણ થાય ત્યાં સુધી પેાતાના અભિપ્રાય ન આપવાની વિજ્ઞપ્તિપૂર્વક આપણે આ અગત્યના વિષયમાં દાખલ થઇએ. ત્યાં દ્વેષ શત્રુતા શું છે? અને શા કારણથી ઉત્પન્ન થાય પ્રથમ વિચારણા કરીએ, અમુક વસ્તુ અથવા પ્રાણી ઉપર વિરાગ કહેવામાં આવે છે. ત્યાગભાવ સમજીને રાગ ન થાય તે ખાસ For Private And Personal Use Only છે? તે પર થાય તેને દ્વેષ કન્ય છે, તે Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ............... જૈનધર્મ પ્રકાશ. આપણે હમણાજ વિચારશું. તેવા ત્યાગભાવ પૂર્વક રાગના અભાવને બદલે અમુક મનોવિકારને તાબે થઈ ક્રોધથી, અસૂયાથી, માનથી કે સ્વાર્થ સંઘટ્ટથી રાગને ત્યાગ નહિ પણ રાગથી ઉલટો ભાવ થાય તેને ઢષ કહેવામાં આવે છે. આથી આપણે અહીં રાગનો વિષય બરાબર તપાસવા ગ્ય ગણાશે. આ પ્રાણીને પરઉપર પ્રીતિ થયા કરે છે. પાગલિક વસ્તુ મેળવવા માટે, તેને જાળવી રાખવા માટે, તેના સંબંધમાં આવવા માટે અથવા સ્વથી અન્ય પરપ્રાણી પર પ્રેમ કરવા, મેહ કરવા અને તેના સંબંધમાં આવી સુખ મેળવવા મવૃત્તિ થયા કરે છે. તે જયારે પર વસ્તુને પ્રાપ્ત કરે છે અથવા પારકાના સંબંધમાં આવે છે ત્યારે તેને સુખ લાગે છે અને એને સુખને ખ્યાલ ખોટો હોવાથી તે પરમાંથી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા રાખ્યા કરે છે. તેને એમ થાય છે કે પરવસ્તુ મળે તો તેને સુખ થાય, પર પ્રાણી સાથે મળી હસે, બોલે, વિષયાદિ સેવે તો તેને મન આવે. આવા પ્રકારને તેનો વિચાર હોવાથી તે સુખ માટે પરની આશા રાખે છે અને તેને પ્રાપ્ત કરવાના, પસંદ કરવાના અને કાયમ કરવાના વિચારમાં પ્રવૃત્તિ કરે છે. તેને અત્યાર સુધી પ્રસંગ માયા અને મમતાનો થયેલા હોય છે. તે તેને એવું શિક્ષણ આપે છે કે જેમ બને તેમ પરની સાથે રાધ વધારો અને તેને માટે અનેક પ્રકારનાં પ્રયત્ન કરવા. આવા પ્રયત્નમાં તે અનેક વખત પાછો પડે છે, મુંઝાય છે અને હેરાન થાય છે, છતાં તેથી વિશિષ્ટ સુખ શું છે અને કયાં છે તથા તે સુખ પ્રયત્નથી પ્રાપ્તવ્ય છે કે નહિ તેને તેને વિચાર ન હોવાથી પર તરફથી સુખ મેળવવા પ્રયાસ કર્યા કરે છે અને એમાં અનેક પ્રકારે માર ખાય છે. કેઈ સુજ્ઞ પુરૂષની સાથે તેને સંબંધ થાય ત્યારે તેને સમજાય છે કે પરમાંથી પ્રાપ્તિ કરવાનો તેને પ્રયત્ન તદ્દન અયોગ્ય હતો અને તેને લઈને તે જે કાર્ય પરંપરા કરતો હતો તે સર્વ ભૂલ ભરેલી હતી. પછી તેને સમવાય છે કે સુખ જે ખરેખરૂં કઈ સ્થાને હવે તો તે સ્વમાં જ છે, પોતાની પાસે જ છે અને પ્રયત્ન કરવાથી મળી શકે તેવું (પ્રકટ થાય તેવું ) છે. આ સુખને આત્મીય સુખ કહેવામાં આવે છે. એ આત્મીય સુખ ઉપર પ્રથમ જરા રોગ થાય છે ખરો, પણ પર વરતુના રાગમાં અને આ રગમાં–ખાસ કરીને તેની ચીકાશમાં બહ તફાવત હોય છે. આવી રીતે જે રાગ થાય તેને આપણે હાલ પ્રશસ્ય રાગ એવું ઉપનામ આપી ચાલીએ તે એવા પ્રશસ્ય રાગથી તે વસ્તુ સ્વરૂપ સમજે છે, પરનો અને પિતાનો પૃથક સંબંધ વિચારે છે અને તે સંબંધનું સ્થાયીપણું કેટલું અ૫ છે તેનું અવલોકન કરે છે ત્યારે તેને સમજાય છે કે અત્યાર સુધી જે દિશામાં પ્રયત્ન થતો હતો તે સર્વ ખોટો હ, અનાત્મીય હતેઅકર્તવ્ય હતો. તેને પવસ્તુની પ્રાપ્તિમાં અથવા પર માણીના સંબધમાં, તેની સાથે વિપયાનંદ ભેગાવવામાં અથવા તેની સાથે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુને અનુનયે. બીજા હરકોઈ પ્રકારના સંબધ કરવામાં મુખ લાગતું હતું તે સર્વ ખોટું હતું, અવિચારનું પરિણામ હતું અને વસ્તસ્વરૂપનું જ્ઞાનસૂચક હતું. જે વસ્તુ અથવા પ્રાણીસંબંધ દીર્ઘ કાળ અથવા નિરંતર ટકી શકે નહિ તેનાથી છેવટે સુખ થાય જ નહિ, થોડા વખત સુખ થાય છે એમ લાગે તે પણ સ્થળ હોય છે અને જ્યારે તેને વિયેગ થાય ત્યારે એટલું દુઃખ થાય છે કે તે બધા માની લીધેલાં છેડા કાળના સુખને ભૂલાવી દે છે. આવી પિતાની સ્થિતિ સમજીને તે પરભાવ રમણતામાં સુખ નથી એમ સમજી, સ્વમાંથી સુખ શોધે છે અને તેને પ્રાપ્ત કરવા–પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. ત્યારે રાગને અંગે અહીં આપણને સ્થળ સુખ અને આત્મીય સુખ એમ બે પ્રકારના સુખ પર વિચાર કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. માયા મમતાની પ્રેરણાથી આ પ્રાણું પોતાની ટુંકી પુંજી પર એટલે મસ્ત રહે છે કે જાણે તેટલી પુંજી પર મરી ફાટી જાય છે, દશ વીશ હજાર રૂપીઆ પ્રાપ્ત થયેલા હોય તો તેને કેવી રીતે જાળવી રાખવા તેની અહેનિશ ચિતવના કર્યા કરે છે અને દર વરસ એક હજાર રૂપીઆ પેદા કર્તા હોય અને એક વરસ પાંચશે પેદા કરે તે કેટલી મોટી નુકશાની થઈ હોય એમ રાગને અંગે વાતો કરે છે ને મનમાં સમજે છે. અને તૃણને લઈને એ પૈસા વાપરવા મન થતું નથી, વધારવાના વિચારો રહ્યા કરે છે અને વાત એટલી હદ સુધી વધે છે કે જેટલે રાગ એક રાજાને પિતાના રાજય ઉપર કે ભંડાર ઉપર હોય છે તેટલો જ રાગ એક ભિક્ષુકને પિતાના બે ચાર ભીખ માગવાનાં પાત્ર અને ફાટેલાં ગુટેલાં કપડાં ઉપર હોય છે. રાજા અને ભિખારીના રાગની તુલના કરવી એ વાંચનારને જરા અતિશક્તિ ભરેલું લાગશે પરંતુ એમાં જરા પણું અતિશયોક્તિ નથી. જરા બારીક અવલેકન કરવાની ટેવ પાડવાથી જણાશે કે વિશેષ સમૃદ્ધિવાળા કરતાં પણ અ૬૫ પુછવાળાને પોતાની ટુંકી પુંજી પર સાધારણ રીતે વિશેષ રાગાંધતા હોય છે. આવી જ રીતે પર પ્રાણી ઉપરના રાગને અંગે આ જીવ અનેક પ્રકારે હેરાન થાય છે, તેના સુખ ખાતર પિતે દરેક પ્રકારના પ્રયાસ કરે છે, તેની તુચ્છ ઇચ્છાઓ પૂર્ણ કરવા અનેક પ્રકારનાં વલખાં મારે છે અને તેને જરા વિગ થતાં પિતાની જાતને દુઃખી થઈ ગયેલી સમજે છે. પરપ્રાણીના સંબંધમાં અનેક પ્રકારની ઈચ્છાઓ અને વાર્થ હોય છે. પિતા તરફ ઉપકાર, પ્રેમ અને વાસે મળવાની આશા, સ્ત્રી તરફ વિષય, પ્રેમ અને સગવડ મેળવવાની ઈચ્છા, પુત્ર તરફ વાત્સલ્ય, રાગ અને વૃદ્ધપણામાં સગવડ મળવાની ગણતરી, મિત્ર પાસે વાતચીત કરવાને આનંદ, ગ્રાહક પાસેથી લાભ મળવાની ગણતરી, અને એવી અનેક પ્રકારની છા, તાર્યો અને ગણતરીને પગે જીવ પરમાણુ સાથે સંબંધ ફરવા ઈચછે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનમ પ્રકાશ. છે. તેની પ્રાપ્તિમાં સુખ માને છે અને તેનો વિયોગ થતાં અથવા સંબંધમાં વ્યાઘાત આવતાં પિતાને દુઃખ થયું હોય એમ ગણે છે. આવી માન્યતાને પાયેજ ખોટો છે. એ જેને પોતાની વસ્તુઓ માને છે, જે પ્રાણીઓને પિતાના માને છે તે તેનાં પોતાનાં છે કે નહિ અને હોય તો કયાં સુધી તેજ સ્થિતિમાં રહેનાર છે અને સંબંધ પૂરો થયે પિતાને કેવી વિષાદગ્રસ્ત સ્થિતિમાં મૂકી રાલ્યા જનાર છે, એનો જરા વિચાર કરે તો તેને વસ્તુસ્વરૂપ સમજાય, પરંતુ જ્યાં સુધી તેની ઉપર મમતાનું સામ્રાજ્ય હોય છે ત્યાં સુધી તેની આવી પરિસ્થિતિ કદિ થવાની નથી અને પરિણામે સુખની આશામાં ને આશામાં અનેક પ્રકારનાં વલખાં મારતાં જીવન પૂર્ણ કરવાનું બને છે. આવી રીતે સુખની શોધમાં અને તેની પ્રાપ્તિની આશામાં અનેક વલખાં મારતાં ત્યારે કેઈ વખત તેને રાત્ય સુખનું સ્વરૂપ સમજાય છે ત્યારે તેને જ ય છે કે સ્વવશ હોય તે જ સુખ કહેવાય અને તે તો પાસેજ છે. તે મેળવવા માટે તેને અન્ય વસ્તુના સંબંધની જરૂર નથી અને અન્ય પ્રાણી સાથે સંસર્ગ કરવાની આવશ્યકતા નથી. આવા વિચારને પરિણામે તેને આત્મભાવ સમજવા વિચાર થાય છે અને પ્રથમ શરૂઆતમાં તેને તે સુખ ઉપર પ્રથમ જણાવ્યું તેમ પ્રશસ્ય રોગ થાય છે. પછી તે આગળ કેવી રીતે વધે છે તે આપણે અન્યત્ર વિચાર કરશું, હાલ તે પ્રસ્તુત નથી. વક્તવ્ય એટલું જ છે કે માયા મમતાને લીધે રાગ કરીને પ્રાણ પરભાવમાં રમણ કરે છે અને પરવસ્તુ અને પરપ્રાણના સંબંધમાં આવી તેમાં સુખ માને છે તે વાસ્તવિક નથી. આવા પ્રકારની સ્થિતિમાં માનસિક પરિસ્થિતિ જે રહે છે તેને “રાગ” કહેવામાં આવે છે અને તેને ત્યાગ કરવાની ખાસ જરૂર છે. જોકે તેને એકદમ ત્યાગ થઈ શકતો નથી, કમસર થાય છે, પણ તે માટે ચીવટ હોય તો બહુ ફેર પડે છે અને ખાસ કરીને તેની ચીકાશને અંડો બહુ તરતમતા રહે છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે રાગના નાશને જે અરાગ કહીએ તે આત્મીય ગુણ પ્રગટ કરવા માટે, પરવસ્તુનો સંબંધ દૂર કરવા માટે અને પોતાના શુદ્ધ સાધ્ય સ્થિતિ મેળવવા માટે તેવી દશા પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે. વીતરાગના વીતરાગત્વ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે, તેનું કારણ એ છે કે પરભાવ રમણતા આ પ્રાણીને બહુ મુંઝવે છે. દ્રિજળી જેવાં સુખના મોહમાં ફસાઈ જઈ આ પ્રાણી જરાપણ આગળ વધી શકતો નથી અને સુખના ખેટા ખ્યાલમાં અટવાયા કરે છે. આથી તીર્થકર મહારાજના વીતરાગ પણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં રાગને ત્યાગ થાય છે તે આવી વિશાળ - ટથી તે અરાગ નથી, પણ વિકારજન્ય વિરાગ થાય છે. એટલે સ્વાર્થ ભ્ર. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુનો અનુનય. શથી, માન ભેગથી, સ્પર્ધા અથવા ઈર્ષોથી રગને ઉલટે ભાવ અસક પ્રાણી અથવા વસ્તુ ઉપર થાય છે અને તેટલે તેના ઉપર રાગ થતું નથી, છતાં અહીં જે દશા થાય છે તે અરાગ નથી પણ વિરાગ છે. રાગ ત્યાગવા ગ્ય છે, પણ તે આત્મગુણ પ્રગટ કરવા જતાં જે તેને બદલે તેનાથી ઉલટ ઢેષ નામને દુર્ગુણ આવે તે મહા હાનિ થાય છે તે આપણે હવે શું. ત્યાગભાવ પૂર્વક થતા રાગના નાશને અરાગ નામ આપ્યું છે અને રાગથી ઉલટા દુર્ગુણ ને વિરાગ નામ આપ્યું છે. વિરાગને “વીતરાગ સાથે મેળવી દેવાની ભૂલ ન કરવા વિજ્ઞપ્તિ છે. વિરાગ હુણ છે, હાની કરનાર છે અને વીતરાગતા ખાસ કર્તવ્ય છે અને અરાગ દશાની પરાકાષ્ટા સૂચવે છે. આવી રીતે રાગ અને દ્વેષનું સ્વરૂ૫ વિચારી હવે આપણે અનંત કાળચકમાં પ્રાણીની રાગ અને દ્વેષને લઈને કેવી વિચિત્ર સ્થિતિ થાય છે તે તપાસીએ. “ષિ વિષય પર વિચાર કરતાં “રાગ પર વિચાર થયાજ કરશે; કારણ કે તે બન્ને પર એકી સાથે વિચાર કરવામાં ઘણી સગવડ થાય તેમ છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને અનંત કાળ થયે. એમાં તેણે અનેક પ્રકારનાં દુઃખ સહન કર્યા, અનેક જગપર તે ધકેલા ખાઈને ગયે, અનેક પ્રકારની યાતનાઓ સહન કરી, અનેકવાર જન્મ્ય, અનેકવાર મરણ પામ્ય, અનેક સંગ વિયેગ કર્યા, અનેકના સંબંધમાં આવ્યું અને વારંવાર એક ખાડામાંથી નીકળી બીજામાં પડ્યા અને એવી રીતે કોઈવાર અત્યંત દયા ઉપજાવે તેવી સ્થિતિમાં અને કોઇવાર પોતે પણ ન સમજે તેવી અવ્યક્ત રીતે વેદનાઓ સહન કરી. તે ખોટા સુખના ખ્યાલમાં ઘણી જગાએ રખ પણ કોઈ જોએ તે ઠરીને ઠામ પળે નહિ અને તેને વાસ્તવિક સુખને અનુભવ પણ થયો નહિ. આથી થયું એમ કે જ્યારે જ્યારે તેને પીડા સહન કરવાના પ્રસંગો મળ્યા ત્યારે ત્યારે તે તેનું કારણ વિચારી શકે નહિ, ઇંદ્રજાળ જેવા પ્રપોનાં કારણે શોધી શકે નહિ, તેના આંતરરહસ્યમાં પ્રવેશ કરી શકે નહિ, અને ઉપર ઉપરનાં કારણે કેઈ વખત શોધ્યાં તો તેમાં તેનાં દુઃખના પ્રતિકાર થયે નહિ. આ સર્વનું કારણ એ છે કે વાસ્તવિક સુખ શું છે ? તે તેના સમજવામાં કદિ આવ્યું નથી. તે રાજ્યભવ, શરીરસ્વાથ્ય, ભેગો ગની વસ્તુઓની પ્રાપ્તિ, ઇદ્રિયવિષયોનું સેવન અને એવી જાતિના ભાવે અથવા તેની પ્રાપ્તિનાં સ્થળ સાધનની પ્રાપ્તિમાં સુખ માનતા હતા; તેને જરા સ્થળ આનંદ આવે તેમાં રાચી માચી જતું હતું તેવાં સુખસાધનની પ્રાપ્તિમાં આસક્તિ રાખતો હતો અને તે જરા પ્રાપ્ત થતાં તે જીવનસાફલ્ય માનતે હતે. તેથી ઉલટું વિગકાળે, સુખસાધન ન મળે તેવા પ્રસંગે અથવા પ્રાપ્ત થયેલા For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાર. નાશ થતો દે—જાણી-વિચારી દુઃખ માનતા હતા. આવી રીતે સુખદુઃખના ખોટા ખ્યાલને પરિણામે આખી બાજી ઉધી માંડીને શરૂ કરેલો સંસાર તેને અનેક પ્રકારનાં દુઃખનું કારણ થતું હતું. એની દમિયાંદા અત્યાર સુધી એટલી સંકુચિત હતી કે વિશિષ્ટ સુખ પાતામાં ભરેલું છે એ તે સમજી શકતા ન હૈવાથી તે ભવાટવીમાં ભ્રમણ કયો કરતો હતો, અને તેના મુખને પાયે ખોટો હેવાથી તે કદિ વારતવિક સુખપ્રાપ્તિ કરી શકતો નહોતો. એમાં એને માયા, અને મમતા બહુ મદદ કરતા હતા અને તેની ભૂલે ચાલુ રાખતા હતા. તેઓ. આમાથી પરવસ્તુઓને તેની પોતાની મનાવતા હતા, તેની પ્રાપ્તિમાં તેને સુખી જણાવતા હતા અને તેથી વધારે સુખ શું છે તેને આ ચેતનને ખ્યાલ ન હોવાથી તેઓના (મમતા માયાના ) બતાવેલાં સુખપર આ પ્રાણીને મક્કમ રાખતા હતા. આવી રીતે પ્રાણીને બે સમજાવનાર માયા મમતાનાં કારણભૂત મેહનીય કાં હતાં કે જે પ્રાણીને “અહં અને મમ” એટલે હું અને મારૂં ને બેટે મંત્ર સમજાવી અધ રાખતા હતા અને એની અંધતા એટલી બધી વધી ગઈ હતી કે એને સત્ય સમજાવનાર કોઈ મહાત્માનો પ્રસંગ મળે તે પણ તેની વાત તેના મગજમાં ઉતરવા ન દેતાં તેને પોતાની તરફ ખેંચી જતા હતા. આવી રીતે મમતા માયા પ્રાણોને સુખદુઃખના ખોટા ખ્યાલમાં રાખી તેના દુઃખરાશિમાં મોટે વધારો કરતા હતા અને તેને સંસાર સાથે એ આસક્ત રાખતા હતા કે તેને બરાબર ખ્યાલ આપવા માટે સિદ્વર્ષિ ગણિની કલમજ પૂરતી ગણી, શકાય. ઇનિા વિષયો અને કપાય જે મમતાના આવિર્ભા છે તે આ પ્રાણી ઉપર કેટલી અસર કરે છે તેનો ખ્યાલ આપવા માટે તે સમર્થ વિદ્વાને ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં અતિ ઉત્તમ લેખ લખ્યું છે અને તે વાંચવાની ખાસ ભલામણ કરી આપો તેના પરિણામ તરીકે એટલી વાત ધ્યાનમાં લઈએ કે એના પ્રસંગથી આ પ્રાણી સંસારના પેટા ખ્યાલમાં, વસ્તુ સ્વરૂપના જ્ઞાનના અભાવે બેટા, સુખની પાછળ એવા મંડયા રહે છે કે તે સીધા માર્ગ પર આવી શકતા નથી. આવી સંસાર રિથતિ છે. તેમાં વાસ્તવિક આત્મીય સુખની ગંધ પણ નથી, અને ખરે આનંદ પણ નથી. વસ્તુની પ્રાપ્તિ કરતાં તેના ત્યાગમાં વધારે આનંદ છે, એવો વિચાર આવવાનો પણ ત્યાં પ્રસંગ મળે નહિ ત્યાં પછી વાસ્તવિક આનંદ કયાંથી અને કેવી રીતે મળી શકે તે સહુજ સમજી શકાય તેવી બાબત છે. પ્રાણીની આવી સ્થિતિ કરાવનાર કર્મ છે. બાંધેલા કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે જેવાં કામ પૂર્વે ક્યાં હોય તેનું તથા પ્રકારનું ફળ પ્રાણીને મળે છે એટલે એમ બને છે કે જેવાં પ્રકારનાં કાર્યો પૂર્વે પોતે ક્યાં હોય છે તેને અનુરૂપ ફળ તેને મળે છે. ઘણી વખત વ્યવહારમાં ઉપર ઉપરથી સારો દેખાવ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુને અનુનય. કરનાર અથવા ધર્મ તરફ પ્રીતિ બતાવનાર પ્રાણીઓને દુઃખી થતાં જોવામાં આવે છે, અતિ નિંદ્ય આચરણ કરનારને સુખ ભગવતે જોવામાં આવે છે, અનેક માણસોને ત્રાસ આપનાર ગાડી ફરતો દેખાય છે, જ્યારે સંકેચથી ચાલનાર ધક્કા ખાતે અનુભવાય છે અને તેથી બાહ્ય દૃષ્ટિએ ખુલાસો ન સમજી શકાવાને લીધે વિધવ્યવસ્થામાં વિરોધ અથવા અન્યાય હાય એમ કેટલીકવાર લાગે છે, એ સર્વનો ખુલાસે કર્મના અનિવાર્ય સિદ્ધાન્તથી થાય છે. જે કાર્ય કરીને પ્રાણીએ આત્મા સાથે અમુક વાસનાઓ ઉત્પન્ન કરી હોય છે તેનું નામ કમ કહેવામાં આવે છે. એ કર્મો પિદુગળિક છે અને આત્મા સાથે તે પદગળિક કર્મોને સંબંધ થાય છે તેને કર્મવર્ગ પણ કહેવામાં આવે છે. એ કર્મ વગણ અને આત્માનો સંબધ થાય તે વખતે તેને ઉદયકાળ, ઉદય કાળની સ્થિતિ, તેની ગાઢતા વિગેરે ઘણી બાબતને નિર્ણય થાય છે, અને એ સર્વને બતાવનાર કર્મ ગ્રંથ, પંચ સંગ્રહ, કમ્મપયડી આદિ વિશિષ્ટ વ્ર મોજુદ છે. એ કમને અબાધિત સિદ્ધાન્ત બરાબર સમજવાથી જે વિરોધ દર્શક બાહ્ય હકી તો જણાતી હોય છે તે સર્વનો બહુ સારી રીતે ખુલાસે થઈ જાય છે. કમના વિશાળ વિષય પર અ વિચારણા કરવાનો અવકાશ નથી, પણ અત્રે જણાવવાનું એ છે કે સુખ દુઃખાદિન ખોટે ખ્યાલ આ પ્રાણીને ઉપર જણાવ્યું છે તેનું વાસ્તવિક કારણ મેહનીયકકૃત વિભાવ દશા છે. સર્વ કર્મમાં રાજાનું પદ ધારણ કરનાર, સંસારમાં રખડાવી અનેક કલેશ ઉપજાવનાર અને માયા મમતાના મૂળ કારણભૂત આ મોહનીય કમને સારી રીતે સમજવાની ખાસ જરૂર છે. એ મેહનીય કર્મ પ્રાણીને પરભાવમાં રમણ કરાવે છે અને પિતાની વાસ્તવિક મર્યાદા કઈ છે અને પોતાનું કર્તવ્ય શું છે તે સમજવા ન દેતાં તેના ઉપર એક પ્રકારની અડધી ચઢાવી દે છે અને તેને પરિણામે પ્રાણ સંસારચકમાં અટવાયા કરે છે. તેના કોઈ પણ રીતે પાર આવતા નથી, તેની રખડપફીને છેડો આવતો નથી અને તેની વાસ્તવિક સ્થિતિ પ્રગટ થતી નથી. આ મેહનીય કર્મને ઉત્પાદક સ્થિતિમાં મૂકનાર રાગ દ્વેષ છે. રાગને લઈને આ પ્રાણીને પરવસ્તુ ઉપર અને પરપ્રાણી ઉપર પ્રેમ થાય છે, તેને તે પોતાના માને છે અને આવી રીતે જે વસ્તુ અથવા જે પ્રાણી પિતાનાં નથી તેને પિતાનાં માનવાની ભૂલ કરે છે. તેને પરિણામે તે તદ્દન અવ્યવસ્થિત સ્થિતિ ઉત્પન્ન કરે છે. પછી તે એટલે અંધ થઈ જાય છે કે એક સગાના કે નેહીના મરણ પ્રસંગે તેની સ્થિતિ જોઈ હોય તો તે ખાસ અવલોકન કરવા જેવી લાગે. પિતાની ઓ, પુત્ર કે મિત્રનાં મરણુ પ્રસંગે તેને જાણે સંસાર કડવો લાગે છે અને તે રડવા ફૂટવા અને માથું પછાડવા મંડી જાય છે. તેના ધનને નાશ થતે જોઈ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકા. છે અને કારના દસૂચક હપત કરી મૂકે છે, શેડા પિસા મળતા હોય તે : ખાતર અસત્ય વચન, જૂઠી સાક્ષી, અપ્રમાણિકતા, પનિંદા આદિ અનેક પાપ ક છે, જેના મારા સેવા કરે છે, અધમ મનુન હમે ઉઠાવે છે, અતિ હીન અ ર ર રાજી ખુશામત કરે છે, પોતાની વસ્તુ છેવાઈ જતાં બાવરો બની જાય છે, જરા વિકટ પ્રાણ પ્રાપ્ત થતાં મુંઝાઈ જાય છે, જરા વ્યાધિ આવતાં દિન જુન અને રસબંધીને ત્યાગ થઈ જશે એવા વિચારથી ગભરાઈ રહ્યું છે અને તેને દુકામાં કહીએ તે પરવસ્તુ-ઘર, પેસે, ઉઘરાણ, લેણ દે પર એટલે કેમ થઈ જાય છે કે જાણે તે વસ્તુ પોતાની જ હોય એમ તેની છે વર્તે છે, વરતવર સતૈયાં કાઢી પોતાની પુજી અમુક પ્રમાણમાં છે એમ સમજી રાજી થાય છે. અને તેને વધારવા અનેક પ્રયત્નો કરે છે, અનેકને રીઝવે છે અને જરા ધન કે ધનપ્રાપ્તિનાં સાધને પ્રાપ્ત થતાં રાજી રાજી થઈ જાય છે આ સર્વ રાગે કરેલ અને પ્રતાપ છે. એને લઈને પ્રાણ વસ્તુને ઓળખ નથી, વસ્તુ અને પિતાના સંબંધનું અસ્થાયીપણું સમજી શકતો નથી અને પિતાનું શું છે અને તે કેમ, કયારે અને કેવી રીતે મળી શકે તેનો નિર્ણય કરી શકતો નથી. રાગ પ્રાણીની આવી સ્થિતિ કરે છે ત્યારે તેથી ઉલટો છેષ પ્રાણીમાં વાર્થઘટ્ટને પ્રસંગ પ્રાપ્ત થતાં તેનામાં અસૂયા ઉત્પન્ન કરે છે, ષ ઉત્પન્ન કરે છે અને કેટલીકવાર માયા ઉત્પન્ન કરે છે. આ રાગ અને દ્વેષ અને પૈકી રાગ જયારે અનુકુળ થઈ પ્રાણીને સંસારમાં રખડાવે છે ત્યારે છેષ પ્રતિકૂળ થઈ પ્રાણીને રધિ દશામાં મૂકી દે છે. રાગ પ્રાણીને પરમાં પ્રેમ કરાવે છે ત્યારે દ્વેષ રાગ ઠરાવે છેપણે બન્નેનું મૂળ માહ છે. મેહનીય કર્મને વધારનાર અથવા મધાવનાર જેમ રાગદ્વેષ છે તે રાગદ્વેષને પરક તરીકે મહુજ કામ કરે છે. જેમ વરતુસ્વરૂપ સમજનાર જ્યારે પરવસ્તુનો ત્યાગ કરે છે ત્યારે તેનામાં વિશેષ સાનને અશા પ્રગટ દેખાય છે તે માં હેતું નથી. ષથી ત્યાગ થાય છે છે પણ હજન્ય હોય છે. આ પછી થતા ત્યાગમાં ને વસ્તુસ્વરૂપના જ્ઞાનને ગુએ પત રોગ છે જે ફાવત છે તે ખાસ સમજવા ચગ્ય છે અને તે ધ્યાનમાં રાખવાથી કે હું ત્યારપણું સમજવામાં અાવે તેમ છે. પને લઈને જ છે, છ, અસૂયા, સર્ચ, નિંદા આદિ દૂષણ પ્રાપ્ત થાય છે તે મહા ટીસ છે, એમના અધઃપાત કરાવનાર છે અને પરિમે પ્રાણીની વિપરીત દિશા ડિસા સાધનભૂત છે. રાગ જ્યારે ગુપ્ત રહી શકે છે ત્યારે જ કેટલીકવાર રહી શકતો નથી, કેટલીકવાર વૈષ ગુપ્ત રહે છે ખરે, પણ તે તેનું વ્ય3 હા ને કારણે પ્રસંગે પ્રાપ્ત થયે થયા વગર રહેતું નથી. આવી રીતે રાગ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેાય ને અવસાન 19 અને દ્વેષ મહાક બધ કરાવનાર છે અને કઅશ્વને પરિણામે સ'સાર વધે છે એ આપણે ઉપર જોયું છે તેથી પરપરા કારણ તરીકે જોઇએ તેા રાગ અને દ્વેષ અસાર વધારનાર તરીકે માટે! ભાગ ભજવે છે. અપૂ. पहोच ने अवलोकन. શ્રીમન્સહાવીર સચિત્ર અંક ( પૂર્વ ) જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ પુ. ૧૦ અર્ક ૮-૯ અગષ્ટ-સપ્ટેમ્બર ઉપર જણુાવેલ 'ક ગત પર્યુષણ પર્વમાં બહાર પડેલે, તે વખતે તેના તંત્રીએ સદરહુ અંક મેકલી સાદ્ય'ત વાંચીને રીન્ગ્યુ લેવા લખેલું; પરંતુ અવકાશના અભાવથી સાદ્યંત વાંચવા ખની શકયુ' નહેતું. હાલમાં અવકાશ મેળવી સદરહુ અક સાદ્યત વાંચ્યેા છે. તેની અંદર એક‘દર ( ૩૨ ) વિષયેા છે. તે પૈકી ૯ લેખા ઈંગ્લીશ છે તે તે મારી અજ્ઞાત ભાષા હૈાવાથી વાંચી શકાણા નથી, એટલે તે સબંધી અભિપ્રાય આપવાનું પણ રહેતુ નથી. ખીજા (૧૬) લેખે ગુજરાતી પદ્યના છે તેમાં પણ માટે ભાગ તે પ્રાચીન કવીએના કરેલા સ્તવનાદિને છે તેથી તે સંબ ંધી અભિપ્રાય લખવાનું પણ આવશ્યકતાવાળું નથી. શેષ (૭) લેખેા ગદ્યમાં જુદા ખુદા લેખકે!ના હાથથી લખાયેલા છે. તેનુ ક્રમસર અવલેકન કરતાં નીચે પ્રમાણે અભિપ્રાય થઇ શકે છે. ૧ પ્રાર’ભમાં ‘તત્રીનું નિવેદન ’ એ મથાળાને લેખ તંત્રીના પેાતાને છે. તેની અંદર જણાવેલી અનેક ખાખતા ખાસ ઉપયેગી છે. જે લેખકે લેખ લખી શકયા નથી તે પૈકી બે ત્રણના લખાઇ આવેલા વિચારો પ્રગટ કર્યાં છે. તે સબધમાં કાંઇ લખવાનું કારણ નથી. કેમકે પેપેાતાના વિચારને માટે મનુષ્ય સ્વતંત્ર છે. પૃષ્ટ ૨૪૭ માં તંત્રીએ આગમ પ્રકાશનની આવશ્યકતા લખીને તે સામે વિરૂદ્ધતા બતાવનારને માટે વિચાર સકુચિતતા, સ્થિતિ ચુસ્તતા તે તત્ત્વજ્ઞાનને કુંઠિત કરવાની ઉપમાએ આપી છે, પરંતુ એ અભિપ્રાય ચગ્ય નથી. કારણ કે ગમે! ચેાગ્ય પુરૂષ ( મુનિરાજ ) ના હાથથી શુદ્ધ થઈને તેની ટીકાયુક્ત અથવા પચાંગી સમેત બહાર પડે અને તેને માટે ચેાગ્ય સન્માનથી કામ લેવામાં આવે-આશાતના પરિહરવામાં આવે તે ઘણે ભાગે તેથી વિરૂદ્ધ મતવાળા મહુ અલ્પ નીકળે તેમ છે, પરંતુ ખાસ વિરૂદ્ધતા તે તેના ગુજરાતી કે હિંદીભાષામાં અનુવાદ કરીને તે રસ્તે પ્રગટ કરવા સામે છે; કારણ કે આગમ કે તેની ટીકાને અન્ય ભાષામાં અનુવાદ કરવા એ કામ કઇ રીતે યથાર્થ ખની For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . જેનધન પ્રકાશ. શકે તેવું નથી. અત્યાર સુધી થયેલા આગમના અનુવાદ કે દ્રવ્યાનુયોગના ગ્રંથોના અનુજ કી એક ૫ રાતોષકારક થયેલ નથી. વળી જેને આગમનું જ્ઞાન મેળવવા માં છે તેને એટલું સરકૃત કે પાપી ભાષાનું જ્ઞાન મેળવવાની જરૂર છે. સેલીટર કે બારીસ્ટરની પરીક્ષા આપવાવાળે અભ્યાસ કરવાની ડિલીશ બુક નું ગુજરાતી ભાષાંતર કરીને રાવળ કરી આપવા કહે તો તે બનવું જેમ અશકય છે અને તે પરીક્ષા આપનાર ગ્લીશ ભાષાને તે બુકે સમજે તેટલા આપાસ કરવાની જરૂર છે તેમ આગમ કે તેની ટીકા સ્વયસેવ વાંચવાના ઈચ્છમાટે તેટલા પૂરતું સંરક કે માગધી ભાષાનું જ્ઞાન મેળવવાની જરૂર છે. અનુવાદક ભાષાના બેધવાળા હોય છે છતાં તેમાં આવતા વિષયના અજ્ઞાત હેવાથી કેવા અર્થનો અનર્થ કરે છે તે આ માસીકમાં એકથી વધારે વખત લખાઈ ગયેલ હેવાથી તે સંબધી વધારે લખવાની રાત્રે આવશ્યક્તા નથી. તંત્રીને આ લેખે આઠ પૃષ્ઠ રોકેલા છે. તંત્રીનો બીજો માટે લેખ છેવટે છે કે જેમાં (પ૭) "ટે રોકાયેલા છે તે સંબધી હવે પછી લખશું. ૨. બીજો લેખ વીર પૂર્વ ભવ માલોચના ના માયાળાવાળ. મોતીચંદ ગીરધરલાલ કાપડનો છે તે લેખ ઉતરે છે, અસરકારક છે, વાંચવા ચગ્ય છે. લેખકે ભગવંતના પૂર્વ ભવના ચરિત્રમાંથી સારું રહસ્ય ખેલું છે. તે લેખની અંદર બે ચાર જગ્યા સામાન્ય ખળના થયેલી છે. તે લક્ષમાં રહેવા માટે આ નીચે જણાવી છે. પૃથ ૩ર૩ માં તેણે ( નયસારે) ની પંચમ ભૂમિકા સ્થિરા દષ્ટિ પ્રાપ્ત કરી એમ લખ્યું છે પણ નયનારે જે વખત સમકિત પ્રાપ્ત કર્યું તે વખત પાંચમી દૃષ્ટિએ પહાંચવાનો સંભવ નથી. તેના લક્ષણ એમાં ઘટે તેમ નથી. વળી સમકિત તે પ્રથમની ચાર દષ્ટિમાં પણ થઈ શકે છે. પષ્ટ ૩૨૯ માં મરિચીનું વચન સત્યમિશ્રિત લખ્યું છે પણ તે સત્યમિશ્રિત નથી. ઉતાવદિત છે. પૃષ્ટ ૩૩૧ માં રિચિ પદે પડો અને સાધુઓએ તેની માવજત બરાબર કરી નહીં એમ લખ્યું છે તેમાં બરાબર શબ્દ ન જોઈએ; કેમકે મરિચિએ ચારિત્ર તજેલું હોવાથી મુનિઓએ તેની માવજત બીલકુલ કરી નથી. પછી મરિચિને પંથ ચલાવવાની ઈચ્છા થયાનું લખ્યું છે પણ તે વખતે પંથ ચલાવવાની ઈચ્છા નથી થઈ. એક શિષ્ય કરવાની જ માત્ર ઈચ્છા થઈ છે. તેજ પૃથમાં મરિચિને કપિલે “ને આહ તુ ધર્મ કેમ આચરતા નથી? - એમ પૂછયાનું લખ્યું છે પણ તેણે તે “તમારી પાસે ધર્મ છે કે નથી ? ' એમજ પુછયું છે, For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહોચ ને અવલોકન. પૃષ્ટ ૩૩૨ માં મરિચિએ આ ભવ ચારિત્ર યથાશક્તિ પાળ્યાનું લખ્યું છે પણ તેમ નથી, તે પ્રથમ થોડો વખત ચારિત્ર પાળીને પછી તજી દીધું છે અને વિદડીને વેશે બાકીને ભવ પૂરો કર્યો છે. પૃષ્ટ ૩૨૯ હેલી પંક્તિમાં મને વિકારને જેને પરિભાષામાં કર્મ કહે છે એમ લખ્યું છે પણ તેને કર્મ બંધનના હેત કહે છે. પૃષ્ટ ૩૩૦ પતિ ૨ જીમાં અજ્ઞાનને મિથ્યાત્વ કહેવામાં આવે છે એમ લખ્યું છે તે માત્ર અને અપેક્ષા લઈએ તો જ બરાબર છે. બાકી તે અજ્ઞાન ને મિથ્યાત્વ બંને જુદા જુદા છે ને જુદા જુદા કર્મના વિકારે છે. | પૃષ્ઠ ૩૩૪ માં “૮૪ રાત્રી સુધી નીચ ગોત્રનું દુઃખ અનુભવે છે એમ લખ્યું ત્યાં ૮૨ રાત્રી જોઈએ, કારણ કે ૮૨ રાત્રીજ દેવાનંદાની કુક્ષીમાં રહ્યા છે. ૩. ત્રીજો લેખ મહાવીરની છદ્મસ્થાથાના મથાળાવાળો શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજીને લખેલે છે. તે પણ સારી ઢબમાં અને અસરકારક લખાચેલે છે, વાંચવા લાયક છે, ભાષા સારી વાપરી છે. પ્રભુના છદ્મસ્થ કાળના ચરિત્રમાંથી પણ રહસ્ય સારૂ ખેંચ્યું છે. આવા લેખ અંકને શોભા આપનાર છે. તેની અંદર કોઈ કઈ થાનકે સહજ ખળના થયેલ છે તે સુધારીને વાંચવા માટે આ નીચે જણાવી છે, પૃષ્ઠ ૩૩૪ માં ગેપાળે પ્રભુને તેના હાથ ને મોટું થાક્યા ત્યાં સુધી પાળે દીધી ને માય એમ લખ્યું છે પણ તેમ નથી. તેણે મારવા દેરડી ઉગામી તેજ વખતે શઠે ઉપગ દીધો ને તત્કાળ ત્યાં આવી તેનું નિવારણ કર્યું. આ પ્રમાણે તેમના ચરિત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. | પૃષ્ઠ ૩૪૦ માં ભાઈના આગ્રહથી પ્રભુએ એક વરસ સંસારમાં વધારે છેવાનું માન્ય કર્યાનું લખ્યું છે પણ તેમ નથી. ભાઈને આગ્રહથીજ બે વર્ષ રહ્યા છે, તેમાં બીજા વર્ષમાં સંવત્સરી દાન આપ્યું છે. તંત્રએ પિતાના લેખમાં પણ પૃષ્ટ ર૩ માં એક વર્ષ લખેલ છે તે બે જોઈએ. પૃષ્ટ ૩૪પની ફટનટમાં જે વાત લખી છે તે બરાબર છે. અમે પ્રથમ પર્વ ૧૦ માંના ભાષાંતરની કુટનટમાં શૂળપાણીના ઉપસર્ગવાળું વર્ધમાનપુર તે વઢવાણ હોવાનું જણાવ્યું હતું, પણ પાછળથી વધારે તપાસ કરતાં તે હકીકત બરાબર લાગી નથી. તે વર્ધમાનપુર મગધ દેશમાંજ હેવા સંભવ છે. પૃષ્ઠ ૩૯૯ માં પ્રાંતે છદ્મસ્થાવસ્થાને કુલ તપ ગણાવતાં “૩૫૦ દિવસ આહાર કર્યો, એમ લખ્યું છે તે ૩૪૯ જોઈએ. બારવાર ભીખુડિમ વહી એમ લખ્યું છે તે બરાબર નથી. પ્રભુએ ભીક્ષુ પ્રતિમા વહી જ નથી.. ભદ્રાદિક પ્રતિમા For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ વ છે. તે તે તપવિશેષ છે, બાર અરૂમ ક્યાં છે. છઠ્ઠ રર કર્યા છે તે છાપતાં ૯ ને અક ઉડી ગયેલ છે. ૪. શાથે લેખ જયંતિ એટલે શું? એ મથાળાને B. R. D. ની સહી ને છે તેતો ઘણો ટુકે માત્ર બે પૃષ્ઠને છે. તેમાં ખાસ કરીને મહાવીર સ્વામી પરત્વે ઉલ્લેખ નથી. સામાન્ય ઉલેખ છે, તે જયંતીના સંબંધમાં તેની પિછાન કરવા ઈચ્છનારને માટે વાંચવા ગ્ય છે. પ. પાંચમો લેખ “છદ્મસ્થપણામાં પણ મહાવીરને અપૂર્વ સમભાવ એ લેખ કુંવરજી આણંદજીને જ લખેલે હોવાથી તેની સમાલોચના કરવાનું કામ અન્ય વિદ્વાનું છે. એની અંદર જીણું શ્રેણી ને નવીન શ્રેણી ઉપર ભગવતે બતાવેલા સમભાવનું નિરૂપણ છે. ૬. છ લેખ “મહાવીરનું પરોપકારી જીવન એ મથાળાનો નેમચંદ ગીરધરલાલ કાપડીઆનો લખેલો છે. તે લેખ શ્રેષ્ઠ છે, અસરકારક છે, ખાસ કરીને ભગવંતના બાવસ્થિક વિહારની અંદર કેશિક સપની ઉપર ભગવતે કરેલા ઉપકારનો ભાગ લઈનેજ લખવામાં આવ્યું છે. હકીકતને સારી ઘટાવી છે. પ્રભુના ચરિત્રને નાને માટે દરેક ભાગ સારગ્રાહી મનુષ્યને માટે તેમાંથી જેટલું રહસ્ય ખેંચવા ધારે તેટલું ખંચી શકાય તેવા રહસ્યથી પરિપૂર્ણ છે. ૭. સાતમ એટલે છેલ્લે લેખ “મહાવીરને સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર એ મથાળાને તંત્રી મોહનલાલ દલીચંદ દેશાઈને લખેલે ઘણે લંબાણું છે. લેખકે તેના મુખ્ય ૭ વિભાગ પાડ્યા છે. લેખ લખવામાં બહુ સારો પ્રયાસ કર્યો છે. ઘણી વાંચનના પરિણામે લખાયેલા લેખ છે. વિચારો બતાવવામાં પ્રાયે ખળના જણાતી નથી. છેવટનો ભાગ અસર પણ સારી કરે તે લખાયો છે. આ લંબાણ લેખ લખવાને પરિશ્રમ ખાસ વાંચકને લાભ આપવા માટેજ લેવામાં આવેલ છે. તેની અંદર કથચિત્ કાંઈ હકીકત વિગેરેની સ્કૂળના રષ્ટિગોચર થાય છે. તે સમરણમાં રહેવા માટે આ નીચે લખવામાં આવેલ છે. "દ ૩૮૧ માં “ચેટકે પિતાની પુત્રી ચેલનું મગધના રાજા બિંબસારને પરણાવી હતી એમ લખ્યું છે. પૃષ્ઠ ૩૮૩નાં પ્રારંભમાં “ચેટક રાજાએ પિતાની સાત પૈકી પાંચ પુત્રીઓ જુદા જુદા રોજાઓને પરણાવ્યાનું લખ્યું છે. ” પૃષ્ઠ ૩૯૫ માં તેની કુંવરીઓ જુદા જુદા રાજાઓને પરણાવી હતી એમ લખ્યું છે. આ ભણે વાકયમાં પરણાવ્યાની વાત લખી છે તે મિથ્યા છે. તે કન્યાઓ સ્વયમેવ ૧ આ નામ દિગમ્બરોનું આપેલું છે. તામ્બર શાસ્ત્રમાં તેને શ્રેણિક અથવા For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેચ ને અવેલેકન. પરણે ગયેલ છે. ચેટક રાજાએ એક પણ કન્યાનું કન્યાદાન આપેલ નથી. તેમજ તો પરણી જ નથી. ૬ પરણી ગઈ છે ને સુષ્ટાએ તે કુંવારાપણામાંજ દીક્ષા લીધી છે. પૃષ્ટ ૩૮૫ “શ્રેણિક રાજાએ દીક્ષા લેવાનો વિચાર કરી ઈત્યાદિ લખ્યું છે. પૃષ્ટ ૩૮૬ માં પણ “તે કર્યા પછી દીક્ષા લેવાને વિચાર રાખે આમ લખ્યું છે. આ હકીકત શ્રેણિક રાજા માટે યથાર્થ નથી. કેમકે તેને તે અવિરતિને તીવ્ર ઉદય હોવાથી તેઓ શ્રાવકપણું પણ ગ્રહણ કરી શક્યા નથી તો પછી દીક્ષા લેવાને વિચાર તો કરેજ શેને ? આ બાબત સુધારવા જેવી છે. | પૃષ્ટ ૩૮૫ માં પ્રાંત અભયકુમારને ઉત્પાતિક વિદ્યામાં કુશળ લખે છે પણ તે વિદ્યા નથી. અભયકુમાર પાતિકી બુદ્ધિવાળા હતા. પૃષ્ટ ૩૮૬ માં કુણિકની આંગળીમાં જીવ પડ્યાનું લખ્યું છે, પણ જીવ પડ્યા નહોતા, રસી થયેલું હતું; તેથી જ તેની શાંતિ માટે શ્રેણિકરાજ તે આંગળી મેઢામાં રાખતા હતા. જીવ પડ્યા હોય તે મોઢામાં રાખે નહીં. પૃષ્ટ ૩૮૬ના પ્રાંત ભાગમાં કેણિક “રાજગૃહ પાસે આવેલ વૈભારગિરિની તમિઆ ગુફા પાસે દેવથી બળી ભસ્મ થયો એમ લખ્યું છે તે યથાર્થ નથી, તમિસા ગુફા તારામાં છે કે જેને ઉઘાડીને ચક્રવતી ઉત્તર ભરતાર્ધમાં જાય છે. તે ગુફ પાસે જઈ તેને ઉઘાડવા માટે તેની પર પ્રહાર કરતાં તેના અધિષ્ઠાયિક દેવે કેણિ કને બાળીને ભસ્મ કરી નાંખે છે. | પૃષ્ટ ૩૮૮ માં મિથિલામાં જનકરાજા લખેલા છે. તે યથાર્થ છે. પણ આ નગરીનું અને રાજાનું નામ એક છતાં રામચંદ્રન વખતના જનકરાજા પૂર્વે થઈ ગયેલા બીજા સમજવા. પૃષ્ઠ ૩૮૯ પંક્તિ ૭ મી માં હિંદુસ્તાન જંબુદ્વીપ કે ભરતખંડને નામે બેલાવાતો એમ લખ્યું છે, તેમાં ભરતખંડને નામે બોલાવાતે એ બરાબર છે, હિંદુસ્તાનને જબુદ્વીપ કઈ કહેતું જ નહિ. પૃષ્ટ ૩૯૦ પંક્તિ બીજી અશુદ્ધ છપાઈ છે તે પશુપત્તિ નિging - |િ રામા એમ જોઈએ. પૃષ્ટ ૩૨ પતિ ૯મી માં નિરિતામૃા એમ છપાયેલ છે. તેને અર્થ નીચેના ભાગમાં આ દેશ અતિ નિંદિત છે એ લખ્યું છે તે ખરો જણતો નથી, એનો અર્થ તો “એ દેશે અનિંદિત છે” એવો થવો જોઈએ. | પૃષ્ઠ ૩૩ પંક્તિ ૫ મી માં તીર્થકર, ચક્રિ, રામ, બળદેવ, કૃષ્ણ, વાસુદેવ આદિ-લખેલ છે, તેમાં બળદેવ ને વાસુદેવ એ બે શબ્દ કેસમાં કરવા જોઈએ, For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેલમાં પ્રકા વાસુદેવ છે. ? કારક ગામને અર્થ ળદેવ છે ને કૃષ્ણના અ તેન્દ્ર પૃષ્ટમાં આગ મધ દેશમાં છ હેતર છસે હુન્નર ગામ લખા છે તેમાં ભૂલ તેમજ ભાષા દોષ તે જણુાય છે, તે સુધારવા યેાગ્ય છે. પ્રથમ પૃષ્ટ ૯૪૦ માં દરેક દેશના ગામેની સખ્યા આંકડામાં મૂકી છે તે તરફ પણુ આ સાથે ધ્યાન ખેંચવામાં આવે છે. પૃષ્ઠ ૪૦૨ માં પ્રભુ દેવાન દાના ગર્ભમાં આવ્યા, તે વખતે તેને ઉત્તમ સ્વપ્ના આવ્યાં, તેનાં ફળ નિમિત્તકને પુછ્યાનું લખ્યુ છે તે ખરાબર નથી. દેવાનંદાને સુપનના ફળ તેના પતિ ક્ષભદત્તેજ કહેલ છે. પૃષ્ઠ ૪૧૧ મહાવીરના પ્રાદુર્ભાવ લખતા પ્રારંભના બ્લેકનુ પહેલુ પદ રૂપાંત ગત પૂજ્ય ગમ મૂળા ચિહ્ન એવું છાપેલુ છે તે અશુદ્ધ જણાય છે, તેમાં નમટાતિ તુ એમ હોય તે તે ઠીક લાગે છે. પૃષ્ટ ૪૨૧ પતિ ૧ લી માં પોતાના ઉપદેશરૂપી નખના ઘડા ઉડાવી ઇત્યાદિ લખ્યું છે, તેમાં નખના ડે એ શબ્દ બરાબર લાગતા નથી. પૃષ્ટ ૪૨૪ પતિ ૧૮ મી માં પ્રભુએ ૩૫૦ દિવસ આહાર લીધા અમ લખ્યુ છે પછી તેજ પૃષ્ઠની પતિ ૨૫મીમાં ૩૪૯ પારણા કરી અન્ન લીધાનુ લખ્યુ છે. તેમાં ૩૪૯ દિવસ લખ્યા છે તે ખરાખર છે. તેજ ધૃષ્ટમાં નીચે તપશ્ચર્યા ગણુાવતાં ‘૧૨ માસથી પણ ’એમ લખ્યુ છે તે ‘૧૨ માસ ક્ષપણુ’ જોઇએ અને ૨ દિન પ્રતિમા ૮ મહાભદ્રપ્રતિમાં ૧૦ સ તાભદ્ર પ્રતિમા લખેલ છે. તે ત્રણે પ્રકારના પ્રતિરારૂપ વિશેષના અનુક્રમે ૨--૪-૧૦ દિવસે સમજવા, ઉપર જષ્ણુવેલી ખેનાએ લેખના દેશ્ય બતાવવાના નિમત્તુથી લોલ નથી, પણ સુધારવાની ખાતર લખો છે. એકદર રીતે આખે અક વાંચવા લાયક અને ઉપયાગી છે. આવે. ઉત્તમ અક મહાર પાડવા માટે તેના તંત્રી મેહુનલાલ દલીચંદ દેશાઇને ધન્યવાદ ઘટે છે. તેમનાજ સુપ્રયાસનું આ ઉત્તમ ફળ છે. જો કે તત્રીના નિવેદન ને જયતિ એ એ લેખને માદ કરીએ તે સાન પર લેખેાજ ગુજરાતી ગદ્યમાં લખાયેલા દાખલ થયા છે, પરંતુ તેટલા લેખે! અ'કને શેભાવવાને માટે–ઉપયોગી થવાને માટે પુરતા છે. વિવેચનને વધારે લખાવવાની જરૂર જણાતી નથી. હાલ આટલું લખી હવે પછી તેનાજ અનુસધાનમાં છપાયેલા બીન્ત મહાવીર અંક માટે સમાલોચના કરશુ. આશા છે કે આટલી સમાલેચના કાંઈક પણ ઉપયેગી થશે અને તાજ લેખે વાંચવાને તે રહસ્ય બેચવાના આ લેખકને પ્રયાસ ફળીભૂત થશે. તથાસ્તુ. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * - - - आनंदघन पद्य रत्नावळी. ભાગ) આનંદઘનજી મહારાજના સુપ્રસિદ્ધ પચાસ પદ પર ઘણા વિરલ વિવેચન કરવામાં આવ્યું છે. દરેક પદના શબ્દાર્થ, ભાવાર્થ અને વિશે બતાવવા ઉપરાંત પાંહાંરા તથા અમાશયે પર સૂમ વિવેચન કરવામાં આવ્યું છે. આનંદઘનજી અને તેના સમયને ઈતિહાસ, તેમના પદની ચમત્કૃતિ, તેમના પદોની મહત્તા, અન્ય પદ્ય કવિઓ સાથે ઠત્તની સરખામણી વિગેરે અતિ વિસ્તારથી ચર્ચવામાં આવ્યા છે. પહેલી તથા વિષયેની જૂવા જૂદા પ્રકારે ઉપયોગી થઈ પડે તેવી અનુક્રમણિકાઓ આપી છે, વિષય સંપ આપવામાં આવ્યો છે અને ગ્રંથને જેમ બને તેમ ઉપયોગી બનાવવા માટે પૂરતે પ્રયાસ કરવામાં આ છે. આ ગ્રંથ પર વિવેચન વિગેરે અમારી સભાના સભા સંદ મોતીચંદ્રગીરધરલાલે કાપડીઆ સેલીમીટરે પ્રયાસ કરીને લખેલ છે તે અમે ગુજરાતી પ્રેસમાં સુંદર પ્રીગથી છપાવેલ છે અને બાઇન્ડીંગ પણ સુશે. ભિત કરેવા માં આવ્યું છે. આ પ્રથમ પ્રયાસ પદના વિવેચનવાળા ગ્રંથની લગભગ પડત કિંમત રૂા ૨-૦-૦ રાખવામાં આવેલ છે. દ્વિતીય વિશાખ સુદ ત્રીજને દિવસે તે અંશ બહાર પાડવામાં આવશે. માત્ર એક હર કેપીએ છપાવી છે. ગ્રંથ કુલ ડેમી અઠપે છે આઠસો બાર પુકને થયેલ છે. દરેક તત્વરસિક બંધુએ ખાસ વ ચવા એગ્ય છે. ટપાલ ખર્ચ જૂહું સમજવું. जैनष्टिए योग. (પ્રથમ ભાંગે.). આનંદઘનજી કૃત પાના પ્રાથમિક પરિચય ગ્રંથ તરીકે આ લેખ રચના કરવામાં આવી . એમાં ચોગના વિષયને બહુ સાદી ભાષામાં સમ શકાય તેમ ચો છે, ગહન વિષયને સરલ કરવામાં આવ્યો છે, તનની દુબતાવવામાં આવી છે, એગ અને યેગીના ભે, આઠ દૃષ્ટિ, વેગનાં આઠ અંગે અને ખાસ કરીને ધ્યાન વિષય પર શેષ ગ શ્રેયાનુસાર વિવેચન કાપડી મેતીચંદ ગીરધરલાલે વિસ્તારથી કર્યું છે. ન " સંરથી વૃત્તિ ઉર્ડ હેય, તત્ત્વજિજ્ઞાસા થઇ હેય.અને ચેતનની ઉત્ક્રાન્તિકાર ઇચ્છા હોય તેમણે આ ગ્રંથ જરૂર વાંચો એવી અમારી ખાસ ભલામણ છે. આ એ ઉપરાંત પૂછનો નાનો ગ્રંથ બહુ સારી રીતે છપાવવા તથા બંધાવવામાં આવ્યું છે. ગના નામથી જાડકી ન જતાં આ ગ્રંથ જરૂર વાંચવા અમારી ભલામણુ છે. ચોગ અગમ્ય નથી, તેમજ સમકિતમાં નથી તેમ ચોગમાં પણ ઉલ્કાન્ડિ અતાવનારી બાબત રાધિ પણ નથી, એ બતાવવા આ ગ્રંથમાં પ્રયાસ કરવામાં આ છે, કિંમત માત્ર આઠ આના રાખવામાં આવી છે. આનંદઘનજીના પદે પરનું વિવેચન વાંચવા પહેલાં આ ગ્રંપે જરૂર વાંચવાની ભલામણ કરવામાં આવે છે. ટપાલ ખર્ચ જૂદું સમજવું. બને છે અમારી સભામાં ભાવનગરથી તારા મુંબઈ પાપુની ઉપર શા. ઘજી હીરજીને ત્યાંથી મળી શકશે. તંત્રી. * * * * * 10 * * * For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir की हालना नदार पडेल अंथो ने बुको. ઝી ટના ચરિ-સરકૃત ગવબંધ .. વા જિારીને આ ચરિત્ર ખાસ વાંચવા લાયક છે. પ્રસ્તાવિક . . . "aa માં આપેલા છે, છાષા સરલ છે, એગ્ય સ્થાને ભેટ - . . . . . હિત માત્ર રૂા. 1. પિટેજ રૂા. ) ટાં પકે ચરિયન-માગધી ગાળાબંધ . પા એટલે રામચંદ્રનું અપવા આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું વાઈ’ કાચીન ચરિત્ર છે. તેમાં પ્રાસંગિક અનેક મહાપુરૂષોના ચરિત્રે સાડા છે, અમારે દશ કર લેહ પ્રમાણ ગ્રંથ છે. કિંમત માત્ર રૂા. રા ખવામાં આવેલ છે. પરટેજ છે આના. - જ્ઞાન પંચમી. દાન પાંચમને લગતા તમામ વિભાગ –ાનના આડ અચાર-તે પર કથાઓ, કરંદ, તત્ર, રસ્તુતિઓ, સઝા, પૂજઓ અને પ્રાંતે જ્ઞાનપાંચમના દેવ, તેના વિસ્તાર ની અર્થ અને કાન પંચમી તપના પ્રકાર, વિધિ વિધાન અને ઉજમણુને વડર- રદિ સર્વ હકીકત સમાવી છે. કિંમત માત્ર આઠ આને.ટેજ દેઢ આને. ચોટ દર વીટી - ગુજરાતી–વૃત્તિ પાંચમી.) " બહુ અદબી, સ્તવનીની ને બે સ્તુતિઓની વિશીએ, પર્વફીન : :તરા, ન સ્તવને વિગેરે ઘણી બાબતે સમાવી છે. શુદ્ધ કરીને ડટ શોના અર્થ સાથે છપાવી છે. બોર્ડના રાંગ કપડાના પુંઠાથી ciાવી છે. કિંતુ માત્ર ત્રણ ના. એક હેરાદ અમરરનું અતિ ખેદકારક મૃત્યુ. આ શહેર માંગરેલીને પણ અહિ જ વ્યાપારાર્થે મુંબઈ વસતા ગૃહસ્થ ત્રિ 25 વર્ષની નાની ઉંમરે કશાક પેલા 14 ૧૩સે ક્ષયરોગની બીમારીથી ધરમ બ તો! હા કે તેઓ એમના પિતાનું ઉમરણ કરાવતા હતા. એમના પિતાએ ડદક દી રાક ઠચી કાળી ઉદારતાથી કહ્યો છે. તે રીતે આ ગ્રહ પણ તેમના {પતાના આરે છે તેમજ આમાથે અને ઉત્તમ કાર્યો કરેલાં છે. એમને 22 થવા માંગરોળ તેમજ મુંબઈ ખાતે શ્રી સંઘમાં એક લાયક નરની બાપ પડી છે. એવા વકીલ અને ચુસ્ત મનુની અછતમાં ઓર વધારે દર - મે મારી 11 ને લાઇફ વવ . તે સભાને પણું એક : ર રા ii ડાં છે. પરમાર તેમના અને શાંતિ આપે . . . કે તેમને ન છાની તેમના કુટુંબીવ અને અંતઃકરથી કરે છએ છીએ અને તેની સંતની આગળ 9 પર સારી નડી તેમની : : માંડ એમ ઉજ્ઞાસા ધરાવીએ છીએ. For Private And Personal Use Only