SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * - - - आनंदघन पद्य रत्नावळी. ભાગ) આનંદઘનજી મહારાજના સુપ્રસિદ્ધ પચાસ પદ પર ઘણા વિરલ વિવેચન કરવામાં આવ્યું છે. દરેક પદના શબ્દાર્થ, ભાવાર્થ અને વિશે બતાવવા ઉપરાંત પાંહાંરા તથા અમાશયે પર સૂમ વિવેચન કરવામાં આવ્યું છે. આનંદઘનજી અને તેના સમયને ઈતિહાસ, તેમના પદની ચમત્કૃતિ, તેમના પદોની મહત્તા, અન્ય પદ્ય કવિઓ સાથે ઠત્તની સરખામણી વિગેરે અતિ વિસ્તારથી ચર્ચવામાં આવ્યા છે. પહેલી તથા વિષયેની જૂવા જૂદા પ્રકારે ઉપયોગી થઈ પડે તેવી અનુક્રમણિકાઓ આપી છે, વિષય સંપ આપવામાં આવ્યો છે અને ગ્રંથને જેમ બને તેમ ઉપયોગી બનાવવા માટે પૂરતે પ્રયાસ કરવામાં આ છે. આ ગ્રંથ પર વિવેચન વિગેરે અમારી સભાના સભા સંદ મોતીચંદ્રગીરધરલાલે કાપડીઆ સેલીમીટરે પ્રયાસ કરીને લખેલ છે તે અમે ગુજરાતી પ્રેસમાં સુંદર પ્રીગથી છપાવેલ છે અને બાઇન્ડીંગ પણ સુશે. ભિત કરેવા માં આવ્યું છે. આ પ્રથમ પ્રયાસ પદના વિવેચનવાળા ગ્રંથની લગભગ પડત કિંમત રૂા ૨-૦-૦ રાખવામાં આવેલ છે. દ્વિતીય વિશાખ સુદ ત્રીજને દિવસે તે અંશ બહાર પાડવામાં આવશે. માત્ર એક હર કેપીએ છપાવી છે. ગ્રંથ કુલ ડેમી અઠપે છે આઠસો બાર પુકને થયેલ છે. દરેક તત્વરસિક બંધુએ ખાસ વ ચવા એગ્ય છે. ટપાલ ખર્ચ જૂહું સમજવું. जैनष्टिए योग. (પ્રથમ ભાંગે.). આનંદઘનજી કૃત પાના પ્રાથમિક પરિચય ગ્રંથ તરીકે આ લેખ રચના કરવામાં આવી . એમાં ચોગના વિષયને બહુ સાદી ભાષામાં સમ શકાય તેમ ચો છે, ગહન વિષયને સરલ કરવામાં આવ્યો છે, તનની દુબતાવવામાં આવી છે, એગ અને યેગીના ભે, આઠ દૃષ્ટિ, વેગનાં આઠ અંગે અને ખાસ કરીને ધ્યાન વિષય પર શેષ ગ શ્રેયાનુસાર વિવેચન કાપડી મેતીચંદ ગીરધરલાલે વિસ્તારથી કર્યું છે. ન " સંરથી વૃત્તિ ઉર્ડ હેય, તત્ત્વજિજ્ઞાસા થઇ હેય.અને ચેતનની ઉત્ક્રાન્તિકાર ઇચ્છા હોય તેમણે આ ગ્રંથ જરૂર વાંચો એવી અમારી ખાસ ભલામણ છે. આ એ ઉપરાંત પૂછનો નાનો ગ્રંથ બહુ સારી રીતે છપાવવા તથા બંધાવવામાં આવ્યું છે. ગના નામથી જાડકી ન જતાં આ ગ્રંથ જરૂર વાંચવા અમારી ભલામણુ છે. ચોગ અગમ્ય નથી, તેમજ સમકિતમાં નથી તેમ ચોગમાં પણ ઉલ્કાન્ડિ અતાવનારી બાબત રાધિ પણ નથી, એ બતાવવા આ ગ્રંથમાં પ્રયાસ કરવામાં આ છે, કિંમત માત્ર આઠ આના રાખવામાં આવી છે. આનંદઘનજીના પદે પરનું વિવેચન વાંચવા પહેલાં આ ગ્રંપે જરૂર વાંચવાની ભલામણ કરવામાં આવે છે. ટપાલ ખર્ચ જૂદું સમજવું. બને છે અમારી સભામાં ભાવનગરથી તારા મુંબઈ પાપુની ઉપર શા. ઘજી હીરજીને ત્યાંથી મળી શકશે. તંત્રી. * * * * * 10 * * * For Private And Personal Use Only
SR No.533358
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy