SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમર થવાની તીવ્ર ઇચ્છ હાજતાપૂરી પડશે, અધૂરું દેખાતા સવાલે અને એછે। દેખાતે સંપ વૃદ્ધિ પામશે. વૃદ્ધિ તેજ ખરે જૈનધર્મના પ્રકાશ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સપૂર્ણ થશે, જરૂરીઆતા પ્રાપ્ત થશે, આ કારન્સ દેવીને વિજય—તેની પ્રમાદમાં પડ્યા રહેવાને આ સમય નથી. દેશની ચારે મન્નુ તરફ્ નજર તમે–જૈનખ આ જ્ઞાન અને ખરાખરી કરી શકશે. હુ ન કાઢા-આગળ વધવાને કરે. આ જ્ઞાન અને શેાધ ખેાળના જમાનામાં જો ગુામાં વધશે. તેજ બીજી આગળ પડતી પ્રજાની તેા પછાત પડી જશે. મળેલા વખત તમે નકામા મહાન્ પ્રયત્ન કરો. જો તમે સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત કરી ન્યાયપૂર્વક દરેક બાબતમાં પ્રયત્ન કરશે તે મારી ખાત્રી છે કે તમે પાછળ નહિજ પડો-અવશ્ય આગળ વધશે. માટે હવે જાગ્રત થાએ, તમારી ઉંઘ ઉડાડી અને ઉન્નતિનાં શિખરે પહોંચવાના પ્રયત્ન કરો. તમારા આ પ્રયત્ન તેજ ખરા જૈનધમ ને પ્રકાશ અને મારે સતેષ છે. અસ્તુ. अमर थवानी तीव्र इच्छा. આ જગતમાં પ્રાણીમાત્રને જીવવાની આશા અત્યંત તીવ્ર હાય છે. વીટામાં રહેલ કીડા તે સ્થિતિમાં અને ઇંદ્રાસન ભોગવનારા ઇંદ્રા ક્રોડાવ પર્યંત ઈંદ્રાસનનું સુખ ભોગવ્યા છતાં મરવાને ઇચ્છતા નથી. મનુષ્ય પણ વૃદ્ધાવસ્થાને લીધે સુખે ચાલી શકાતું ન હોય, માંમાંથી લાળ ઝરતી હાય, કપરૂ' ઉજ્જડ થયુ હાય, નાસિકાની બારી નકામી થઇ હાય, નૈત્ર પ્રકાશવિયુક્ત થયાં હાય, ઘરમાં સૈાને અકારા લાગતા હોય તેપણ માવાને ઈચ્છતા નથી. જીવને માનનારા પ્રાયે સ પ્રાણીએ આત્માને અમર માને છે. ફક્ત દેહુજ બદલવાના છે, આત્માને મરવાનુ નથી છતાં ખીને દેહ સારો ન મળવાના ભયથી અથવા તે આ ભવમાં પૂર્વ સંચિત સુકૃત્ય ખુટાડી દીધેલુ હોવાથી અને નવું મેળવેલું ન હોવાથી કે ગમે તે કારણથી મરવું કાઇને ગમતું નથી. મરવાના શબ્દો પશુ અકારા લાગે છે. પેાતે પાતાની જીંદગીમાં સેકડો શ્વેતાથી નાના ને બેટા મનુષ્યને સ્મશાનમાં પહાંચાડી આવેલ હોય છે છતાં પાતે કેઇ રીતે આ શરીર છેડવું ન પડે તા ડીક એમ ઈચ્છે છે. આમ ઇચ્છવાનું કારણ તેને અમર થવાની તીવ્ર ઇચ્છા છે તેજ છે; પરંતુ તેમાં ભેદ એટલે છે કે તેને આ શરીરે અસર થવું છે અને જ્ઞાની કહે છે કે આત્મા તે અમર જ છે અને દેહુ નાશવતજ છે છતાં તેને એવી સ્થિતિમાં સસારમાં રહેવુ દુઃખદાયક લાગતુ હેાય તે તેનુ શરીર વિનાનું' ખ' અમરત્વ મુક્તવસ્થામાં છે. તેને માટે શાસ્ત્રવિહિત પ્રયત્ન કર For Private And Personal Use Only
SR No.533358
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy