Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકા. છે અને કારના દસૂચક હપત કરી મૂકે છે, શેડા પિસા મળતા હોય તે : ખાતર અસત્ય વચન, જૂઠી સાક્ષી, અપ્રમાણિકતા, પનિંદા આદિ અનેક પાપ ક છે, જેના મારા સેવા કરે છે, અધમ મનુન હમે ઉઠાવે છે, અતિ હીન અ ર ર રાજી ખુશામત કરે છે, પોતાની વસ્તુ છેવાઈ જતાં બાવરો બની જાય છે, જરા વિકટ પ્રાણ પ્રાપ્ત થતાં મુંઝાઈ જાય છે, જરા વ્યાધિ આવતાં દિન જુન અને રસબંધીને ત્યાગ થઈ જશે એવા વિચારથી ગભરાઈ રહ્યું છે અને તેને દુકામાં કહીએ તે પરવસ્તુ-ઘર, પેસે, ઉઘરાણ, લેણ દે પર એટલે કેમ થઈ જાય છે કે જાણે તે વસ્તુ પોતાની જ હોય એમ તેની છે વર્તે છે, વરતવર સતૈયાં કાઢી પોતાની પુજી અમુક પ્રમાણમાં છે એમ સમજી રાજી થાય છે. અને તેને વધારવા અનેક પ્રયત્નો કરે છે, અનેકને રીઝવે છે અને જરા ધન કે ધનપ્રાપ્તિનાં સાધને પ્રાપ્ત થતાં રાજી રાજી થઈ જાય છે આ સર્વ રાગે કરેલ અને પ્રતાપ છે. એને લઈને પ્રાણ વસ્તુને ઓળખ નથી, વસ્તુ અને પિતાના સંબંધનું અસ્થાયીપણું સમજી શકતો નથી અને પિતાનું શું છે અને તે કેમ, કયારે અને કેવી રીતે મળી શકે તેનો નિર્ણય કરી શકતો નથી. રાગ પ્રાણીની આવી સ્થિતિ કરે છે ત્યારે તેથી ઉલટો છેષ પ્રાણીમાં વાર્થઘટ્ટને પ્રસંગ પ્રાપ્ત થતાં તેનામાં અસૂયા ઉત્પન્ન કરે છે, ષ ઉત્પન્ન કરે છે અને કેટલીકવાર માયા ઉત્પન્ન કરે છે. આ રાગ અને દ્વેષ અને પૈકી રાગ જયારે અનુકુળ થઈ પ્રાણીને સંસારમાં રખડાવે છે ત્યારે છેષ પ્રતિકૂળ થઈ પ્રાણીને રધિ દશામાં મૂકી દે છે. રાગ પ્રાણીને પરમાં પ્રેમ કરાવે છે ત્યારે દ્વેષ રાગ ઠરાવે છેપણે બન્નેનું મૂળ માહ છે. મેહનીય કર્મને વધારનાર અથવા મધાવનાર જેમ રાગદ્વેષ છે તે રાગદ્વેષને પરક તરીકે મહુજ કામ કરે છે. જેમ વરતુસ્વરૂપ સમજનાર જ્યારે પરવસ્તુનો ત્યાગ કરે છે ત્યારે તેનામાં વિશેષ સાનને અશા પ્રગટ દેખાય છે તે માં હેતું નથી. ષથી ત્યાગ થાય છે છે પણ હજન્ય હોય છે. આ પછી થતા ત્યાગમાં ને વસ્તુસ્વરૂપના જ્ઞાનને ગુએ પત રોગ છે જે ફાવત છે તે ખાસ સમજવા ચગ્ય છે અને તે ધ્યાનમાં રાખવાથી કે હું ત્યારપણું સમજવામાં અાવે તેમ છે. પને લઈને જ છે, છ, અસૂયા, સર્ચ, નિંદા આદિ દૂષણ પ્રાપ્ત થાય છે તે મહા ટીસ છે, એમના અધઃપાત કરાવનાર છે અને પરિમે પ્રાણીની વિપરીત દિશા ડિસા સાધનભૂત છે. રાગ જ્યારે ગુપ્ત રહી શકે છે ત્યારે જ કેટલીકવાર રહી શકતો નથી, કેટલીકવાર વૈષ ગુપ્ત રહે છે ખરે, પણ તે તેનું વ્ય3 હા ને કારણે પ્રસંગે પ્રાપ્ત થયે થયા વગર રહેતું નથી. આવી રીતે રાગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42