________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેલમાં પ્રકા
વાસુદેવ છે.
?
કારક ગામને અર્થ ળદેવ છે ને કૃષ્ણના અ તેન્દ્ર પૃષ્ટમાં આગ મધ દેશમાં છ હેતર છસે હુન્નર ગામ લખા છે તેમાં ભૂલ તેમજ ભાષા દોષ તે જણુાય છે, તે સુધારવા યેાગ્ય છે. પ્રથમ પૃષ્ટ ૯૪૦ માં દરેક દેશના ગામેની સખ્યા આંકડામાં મૂકી છે તે તરફ પણુ આ સાથે ધ્યાન ખેંચવામાં આવે છે.
પૃષ્ઠ ૪૦૨ માં પ્રભુ દેવાન દાના ગર્ભમાં આવ્યા, તે વખતે તેને ઉત્તમ સ્વપ્ના આવ્યાં, તેનાં ફળ નિમિત્તકને પુછ્યાનું લખ્યુ છે તે ખરાબર નથી. દેવાનંદાને સુપનના ફળ તેના પતિ ક્ષભદત્તેજ કહેલ છે.
પૃષ્ઠ ૪૧૧ મહાવીરના પ્રાદુર્ભાવ લખતા પ્રારંભના બ્લેકનુ પહેલુ પદ રૂપાંત ગત પૂજ્ય ગમ મૂળા ચિહ્ન એવું છાપેલુ છે તે અશુદ્ધ જણાય છે, તેમાં નમટાતિ તુ એમ હોય તે તે ઠીક લાગે છે.
પૃષ્ટ ૪૨૧ પતિ ૧ લી માં પોતાના ઉપદેશરૂપી નખના ઘડા ઉડાવી ઇત્યાદિ લખ્યું છે, તેમાં નખના ડે એ શબ્દ બરાબર લાગતા નથી.
પૃષ્ટ ૪૨૪ પતિ ૧૮ મી માં પ્રભુએ ૩૫૦ દિવસ આહાર લીધા અમ લખ્યુ છે પછી તેજ પૃષ્ઠની પતિ ૨૫મીમાં ૩૪૯ પારણા કરી અન્ન લીધાનુ લખ્યુ છે. તેમાં ૩૪૯ દિવસ લખ્યા છે તે ખરાખર છે. તેજ ધૃષ્ટમાં નીચે તપશ્ચર્યા ગણુાવતાં ‘૧૨ માસથી પણ ’એમ લખ્યુ છે તે ‘૧૨ માસ ક્ષપણુ’ જોઇએ અને ૨ દિન પ્રતિમા ૮ મહાભદ્રપ્રતિમાં ૧૦ સ તાભદ્ર પ્રતિમા લખેલ છે. તે ત્રણે પ્રકારના પ્રતિરારૂપ વિશેષના અનુક્રમે ૨--૪-૧૦ દિવસે સમજવા,
ઉપર જષ્ણુવેલી ખેનાએ લેખના દેશ્ય બતાવવાના નિમત્તુથી લોલ નથી, પણ સુધારવાની ખાતર લખો છે. એકદર રીતે આખે અક વાંચવા લાયક અને ઉપયાગી છે. આવે. ઉત્તમ અક મહાર પાડવા માટે તેના તંત્રી મેહુનલાલ દલીચંદ દેશાઇને ધન્યવાદ ઘટે છે. તેમનાજ સુપ્રયાસનું આ ઉત્તમ ફળ છે. જો કે તત્રીના નિવેદન ને જયતિ એ એ લેખને માદ કરીએ તે સાન પર લેખેાજ ગુજરાતી ગદ્યમાં લખાયેલા દાખલ થયા છે, પરંતુ તેટલા લેખે! અ'કને શેભાવવાને માટે–ઉપયોગી થવાને માટે પુરતા છે. વિવેચનને વધારે લખાવવાની જરૂર જણાતી નથી. હાલ આટલું લખી હવે પછી તેનાજ અનુસધાનમાં છપાયેલા બીન્ત મહાવીર અંક માટે સમાલોચના કરશુ. આશા છે કે આટલી સમાલેચના કાંઈક પણ ઉપયેગી થશે અને તાજ લેખે વાંચવાને તે રહસ્ય બેચવાના આ લેખકને પ્રયાસ ફળીભૂત થશે.
તથાસ્તુ.
For Private And Personal Use Only