________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્રાન હાશાને વખત મળતો નથી એ દલીલ કેટલી ભા.
. તેવા કાનું કાર્ય છે તે બધુઓને જ મું છે. તે આ ભાવ૮ વાગે ન કોલોનીના ઉંડા અરયાસ કરી ને બહાર લા. નાના બાનો આદરશે ત્યારે જ ખરેખર જૈનધર્મનો પ્રકાર થશે ? મને લાગે છે.
છે. પ્રાથમિક કેળવણી પ્રકાશને માટે જુદે જુદે સ્થળે સામાન્ય પ્રારા થાય છે. પણ તે વસ્તી અને વખતના પ્રમાણમાં કેટલે નિર્જીવ છે ? બાળપરી જન બાઈકેના માં સમ્યગ જ્ઞાાનના સંસ્કારની બરાબર છાપ પાડવા યથાર્થ તજવીજ પૂર જેસથી થતી રહેશે તે ભવિષ્યમાં મારો કેટલો બધો પ્રકાર થશે તો વિચાર કરવાની જરૂર છે. અને સંપૂર્ણ આશા છે કે જમાનાના વહેવાની સાથે જેનાં પુઓ જૈનધને વધારે પ્રકાશમાં લાવી શકાય તેવા પ્રયત્નો અવશ્ય આદરશેજ.
જૈન ધર્મને પ્રકાશ એકલા ધનસંચય અને સન્માર્ગે તેને વ્યયથીજ થાય છે એમ નથી. તેની સાથે સગુણ મેળવવાની ખાસ જરૂર છે. ધનવાન કરતાં ગુણવાની કિંમત વધારે છે એમ જણને ઈતિહાસ જોતાં તરતજ ખાત્રી થાય તેવું છે. જેમ જેમ જેમ પ્રત ગુણમાં વધશે તેમ તેમ જૈન ધર્મનો પ્રકાશ વધારે થશે. જૈન પ્રજામાં ગુણેની વૃદ્ધિ-સદ્ગુનું અનુસરણ–રાના ગાન તેજ ખરો જૈનધર્મનો પ્રકાશ છે.
ઈનો નાશ થવાની સાથે હૃદયવિકારસ વધારે થશે. પિતાના ગણાતા કુટુંબ સાથે જેન આખી પિતાનું કુટુંબ છે, બલકે આખું જગતુ પિતાનું કુટુંબ છે, અને સર્વ બંધુઓ ગુણામાં આગળ વધે-સન્માર્ગગામી યાદો એવી હું તજવીજ કરું એવી શુભ ભાવના ઉત્પન્ન થશે એજ જેનધનો ખરો પ્રકાશ છે.
વાંચક બંધુઓ ! જે તમારે તમારી પિતાની આર્થિક અને આત્મિક ઉજાતિ કરવી હોય તો જેનામાં ઉંચામાં ઉંચી પાવર-શક્તિ હતી, જેનાં ગુણે મને જ્ઞાનને માટે બે માજ નથી એવી તીર્થકર ભગવતની મુદ્રા તરફ દૃષ્ટિ કરો-તેમને દ્રવ્ય અને ભાવથી નિવૃાળા-ઓળો. આમ કયાં પછી તમે તમારા પોતાના તરફ જુઓ. 'રામાં અને તેમનામાં શું ભેદ રહે છે તેનું બારીક રીતે અવલેન કરો. આ કરવાથી તરતજ તમને તમારી પ્રગતિ શી રીતે કરવી તે શોધી કાઢવાનું બની શકશે. તીર્થકરનાં ઉત્તમ ગુણાનું અવલોકન, તદનુસાર રતન, પિતા પ્રગતિ કરનારી વાતને અને તે રસ્તા ઉપર પ્રમાણુ તેજ -
For Private And Personal Use Only