________________
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા બાજુથી જમણું થવા લખી વાંચી શકાય છે. તેના પછી કિઅ-લું (કિઅ-લુન્સે ખરોષ્ઠનું
૫) છે, જેની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ વાંચી શકાય છે. સૌથી ઓછા મહત્વને ત્યં-કી છે, જેની લિપિ (ચીની) ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે. બ્રહ્મા અને ખરાઇ ભારતવર્ષમાં થયા છે અને સં–કી ચીનમાં થએલા છે. બ્રહ્મા અને ખરેષ્ઠ તેમની લિપિઓ દેવલોકમાંથી મેળવી છે અને સંકીએ પક્ષી વગેરેનાં પગલાંના ચિલ ઉપરથી તૈયાર કરી છે.' ભારતીય લિપિ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મી અને પછી એ બે લિપિઓ જ પ્રચલિત
(A) સમાયાજના રીમાં આચાર્ય શ્રીઅભયદેવનીચે મુજબ જણાવ્યું છે
'तथा 'मिनिब्राझी-आदिदेवस्य भगवतो दुहिता पानी वा-संस्कृतादिभेदा वाणी तामाश्रित्य तेनैव या दर्शिता भक्षरलेखनप्रक्रिया सा ब्राह्मी लिपिः। पत्र ३६।
આ ઉલ્લેખમાં એક વાત એ ઉમેરવામાં આવી છે કે “બ્રાહી એટલે રક્ત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકળ લિપિ તે બ્રાહી લિપિ.'
() માવતરાના “નો બg શિવસૂત્રની વ્યાખ્યા કરતાં આચાર્ય અજય જણાવ્યું છે કે
'लिपिः-पुस्तकादावक्षरविन्यासः, सा चाष्टादशप्रकाराऽपि श्रीमन्नामेयजिनेन स्वसुताया ब्राह्मीनामिकाया दर्शिता तनो प्रामीत्यभिधीयते । माह च-लेहं लिवीविहाणं, जिणेण मीह दाहिणकरेण ।' इति, अतो ब्राह्मीति स्वरूपविशेषणं लिपेरिति । पत्र ५।
આમાં આચાર્યશ્રી જણાવે છે કે અહીં “બાશીએ નામમાં બ્રાહ્મી આદિ અઢારલિપિઓને સમાવેશ કરવાનો છે. રવતંત્ર બ્રાહ્મી લિપિ તરીકે આ નમરકાર નથી.'
[અહી પ્રસંગે પાત જણાવવું જોઈએ કે ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિમરણ આચાર્ય શ્રીમાન અભયદેવ પહેલાં અર્થાત વિકમની અગીઆરમી સદી પૂર્વે થઈ ચૂક્યું હતું. તે સમયે પ્રાચીન લિપિઓના વાચકો કે જાણકાર હોત તે શ્રીમાન અભયદેવસૂરિને સનવાવાંટાની ટીવલમાં અઢાર લિપિઓનું વ્યાખ્યાન કરતાં “
- Fતિ સરિતા અર્થાત આ લિપિઓનું વરૂપ કયાંય એવું બન્યું નથી માટે બનાવ્યું નથી' એમ લખવું ન પડત આ જ કારણથી કેવળ શાબ્દિક અર્થાટના ખાતર કરેલી ટકામાંથી નીકળના આશયો ઉપર ખાસ કશું જ ર રાખી ન શકાય, એટલે અમે માનીએ છીએ કે આચાર્ય શ્રી અભયદેવ આદિ વ્યાખ્યાકારોએ બ્રાહી, યવનાની, દયારિકા, ખરેડી આદિ લિપિઓને બ્રાહ્મી લિપિના ભેદ તરીકે જણાવી છે, પરંતુ વરતુતઃ તેમ ન રહેતાં ફક્ત સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધગ્રાહતીપ્રધાન આહાર લિપિઓનાં નામે અથવા પ્રકારોને જ એ સંગ્રહ છે. અલબત એ ખ છે કે આ અઢાર નામે માં બ્રાહીલિપિના કેટલાક ભેદને સમાવેશ કરવામાં આવે છે.
માવતરના આરંભમાં કમ મg સિgિ એમ મૂકવામાં આવ્યું છે એ, જન આગમનુલેખન બ્રીલિપિમાં થએલું છે એની યાદગીરી તરીકે બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યો છે, નહિ કે માત્ર સામાન્ય લિપિ તરીકે ] ૭ મહારાજા અશક પહેલાના જન પરવડદામાં અને પછી રચાએલા સિવિલમાં બ્રાહી ને ખરેઠીસિવાયની બીજી ઘણી લિપિઓનાં નમ મળે છે, પરંતુ તે લિપિનાકિઈ શિલાલેખો અત્યાર સુધી મળ્યા નથી. આનું કારણ એમ માનવામાં આવે છે કે એ બધી યે લિપિઓ પ્રાચીન સમયથી જ લુપ્ત થઈ ગઈ હશે અને એ બધીનું સ્થાન બ્રાહ્મી લિપિએ લીધું હશે. અને એ જ કારણે લિપિઓની નામાવલિમાં બ્રાહીલિપિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવું જોઇએ.