________________
જેન ચિત્રકલ્પમ આદિ જેવા દૂર દેશમાંથી મંગાવવાની હાડમારી ઉપરાંત તેના ઉપર લખવાની કડાકુટ તે હતી જ, તેમાં રાજપૂતોની અરસ્પરસની સાઠમારી તેમજ મોગલ બાદશાહના ઉપરાઉપરી થતા હુમલાઓને પરિણામે એ દરેક હાડમારીમાં સવિશેષ ઉમેરો થતો ગયો; જ્યારે બીજી બાજુથી કાગળના સાધનની સુલભતા અને સેવવારી ઉપરાંત તેના ઉપર લખવાની પણ દરેક રીતે સગવડ હતી. આ કારણને લીધે જન પ્રજામાં સકાઓ થયાં ચાલ્યું આવતું તાડપત્ર પરનું લેખન કાગળના પ્રચાર પછી પત બેત્રણ સકામાં જ આથમી ગયું; તે એટલે સુધી કે આજે એ તાડપત્રને લખવા પહેલાં કેમ કેળવવાં, તેના ઉપરની સહજ કુમાશ-જે તેના ઉપર લખાતી શાહીને ટકવા દેતી નથી તેને કેમ દર કરવી વગેરેની માહિતી સરખી કોઈને રહી નથી; એટલું જ નહિ પણ તાડપત્ર ઉપર લખવા માટેની શાહી બનાવવાની જે અનેક રીતો મળે છે, એ બધી રીતે પૈકીની કઇ રીત સરળ હેવા સાથે કાર્યસાધક છે એ પણ આજે કઈ કહી શકે તેમ નથી. કપડા ઉપર પુસ્તક કવચિત પત્રાકારે લખાતાં હતાં,
કર અમારા અનુભવ છે ત્યાં સુધી પરમી સદીના અંત સુધી તાપ પર લખવાનું ચાલુ રહ્યુ છે. પંદરમી સદીના અરત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે.
કપડા પર લખાએલી છ પાનાંની એક પિથી પાટણમાં વખતછની શેશમાંના નાનભંડારમાં છે, જેમાં પરિષિપ્રારા તાહિક રાણીવાસ અને વિદિશાના પુલદિવ્ય પર્વ આ ત્રણ પુસ્તક છે. એ વિક્રમના ઉદરમાં સકામાં લખાએલાં છે. શિવ ને. ) એની લંબાઈ-પહોળાઈ ર૫૪૫ ઇષની છે, દરેક પાનામાં સાળસેળ હીરોએ છે s, પિ. ૪ના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુપિકા છે.
संवत् ११०८ (१४०८४१४१०१) वर्षे चीवापामे श्रीनरचंद्रसूरीणां शिष्येण श्रीरत्नप्रभसूरीणां पाधवेन परितगुणभद्रेण कालोधीपार्श्वनाथगोष्ठिक लीवाभार्या गौरी तत्पुत्र श्रावक असा डूंगर तद्भगिनी श्राविका बीसी तिल्ही प्रमृत्येषां साहाय्येन प्रमुधी श्रीप्रभसूरिविरचितं धर्मविधिप्रकरणं श्रीउदयसिंहसूरिविरचितां वृत्ति श्रीधर्मविप्रन्यस्य कार्तिकवविदशमीदिने गुरुवारे दिवसपाश्चात्यपटिकाद्वये स्वपितृमात्रोः श्रेयसे श्रीधर्मविधिअन्यमलिसत् ॥ उदकानलचौरेभ्यो मूषकेभ्यस्तथैव च। कष्टेन लिखितं का यत्नेन परिपालयेत् ॥७॥
આજ પર્યંતની વિદ્યાની શોધ દરમિયાન કપડા ઉપર લખાએલુ પુસ્તક પત્રાકારે માત્ર આ એક જ મળી શકહ્યું છે.
કપડા ઉપર લખાએલા લોકનાલિકા, અઢાઢીપ, બૂદીપ, નવપદ, કાર, ધંટાકર્ણ આદિમત્ર-ચંદ્રના ચિત્રપટ મને છે તેમજ રાજકીય વિષયના, જેવા કે સંગ્રહણ, ત્રસમાસ, પ્રાયશ્ચિત્ત, સંયમીનાં સ્થાન, બાસઠ માગણી થતીથી વગેરેના અનેક ટિપણાકાર પટ મળે છે.
આજ સુધીમાં કપડા પર લખાએલાં જે પુસ્તકો અને મંત્ર-યંત્રચિત્રપટ સેવામાં આવ્યાં છે તે પછી તેથી પ્રાચીન પરમી સદીમાં લખાયેલાં એક પુસ્તક અને બે ષિત્રપટો મળ્યાં છે. પુસ્તક પરિચય અને ઉપર આપે છે બે ચિત્રપટ પછીના એક બાળબિનટ સંવત ૧૪૫૩માં લખાએ છે, જે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિ જસવિજયના સંગ્રહમાં છે. એની હોબાઇ-પહોળાઈ ૧૬sx૧૧ ઈચની છે. ૫ટના અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે
सं. १४५१ वर्षे चैत्रमासे शुकृपक्ष द्वादश्यां तिथौ रविवारे अरोह श्रीमदणहिलपरपत्तने साभर्णिमापक्षीयभधारकधीअभयचंद्रसूरिपट्टे श्रीरामचंद्रसूरियोग्य संग्रहणीटिप्पनकं लिखितमस्ति लालाबालेखि
બીપાટણના સવવાના પાડાના જન તાડપત્રીય પુસ્તકભકારમાનો છે ને. ૨૪૦ તરીકે રાખેલ બે ટકા પ