________________
૨૨
જન ચિત્રકલ્પમ નિઆઈસર અને જમૅસ્થિનિસના ૨૪ કથનાનુસાર ઈ.સ. પૂર્વે ત્રણ કે પહેલાંથી જ ભારતીય પ્રજા ને અથવા સ્નાં ચીથરાને કૂટીફૂટીને લખવા માટેના કાગળો બનાવવાનું શીખી ગઈ હતી. તેમ છતાં એ વાત તો નિર્ણત જ છે કે તેને પ્રચાર ભારતવર્ષમાં સાર્વત્રિક થયો નથી; એટલે જૈન પ્રજાએ એને ઉપયોગ કર્યાનો સંભવ જ નથી. તેમ લેખનના સાધન તરીકે તાડપત્ર, વસ્ત્ર, કાષ્ઠપદિકાને જેમ ચૂર્ણ આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે એ રીતે ભાજ૫ત્ર કે કાગળને અંગે કોઈ પ્રાચીન ઉલ્લેખ કે પુસ્તક મળતાં નથી. પુરતોના પ્રકારો નાનાં મોટાં પુસ્તકેની જાતો માટે જેમ અત્યારે રૈયલ, સુપર રૅયલ, ડેમી, ક્રાઉન વગેરે અંગ્રેજી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે તેમ પ્રાચીન કાળમાં અમુક આકાર અને માપમાં લખાતાં પુસ્તક માટે ખાસ ખાસ શબ્દો હતા. આ વિષે જૈન ભાષ્યકાર, ચૂર્ણકાર અને ટીકાકારે જે માહિતી પૂરી પાડે છે તે જાણવા જેવી છે.
તેઓ જણાવે છે કે પુસ્તકના પાંચ પ્રકાર છે. ૨૫ ગંડી, કરછપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી ૨૧ આ સ્થળે ચૂર્ણકાર-ટીકાકાએ ફક્ત પાંચ પ્રકારનાં પુસ્તકની આકૃતિ અને તેનાં માપને
૨૩ નિઆઈસ. ઇસ પૂર્વ ક૨૬માં ૯તાન પર ચડાઈ લઈ આવનાર બાશાહ ઍલિકઝાંડરના સેનાપતિઓમાંના એક હતો, એણે પિતાની ચડાઈનું વિસ્તૃત વર્ણન લખ્યું હતું, જેની ધ એરીઅને પોતાના “ડિકા' નામના પુસ્તકમાં કરી છે. ૨૪ મંગધિનિસ, સીરિયાના બાદશાહ સેવ્યસનો રાજદૂત હને જે ઈસ પૂર્વે ૩૦૦ની આસપાસ મોર્યવંશી રાજા ચંદ્રગુખના દરબારમાં બાદશાહ સેલ્યુકસ તરફથી આખ્યો હતો. એણે ‘ઈડિકા' નામનું પુસ્તક લખ્યું હતું જે અત્યારે મળતું નથી, પણ બીન લેખએ તેના જે ઉતારાઓ કર્યા હતા તે મળે છે. २५ (क) "गंडी कच्छवि मुट्ठी, संपुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ।।
बाहल-पुहत्तेहिं, गंडीपुत्यो उ तुलगो दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्यो । चउरंगुलदीहो बा, वागिइ मुट्रिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरमो होइ बिओ। संपुडगो दुगमाई, फलगा बोर्छ छिवाडिमेत्ताहे । तणुपत्तसियरूपो, होह छिवाडी बुहा बेति ॥ दीहो वा हस्सो वा, जो पिहलो होइ अप्पबाहालो । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥'
– કારિક દમકી ટીવ, પત્ર ૨૬. (ख) 'पोत्थगपणग-दीहो बाहलपुहत्तेण तुलो चटरसो गंडीपोत्थगो । अंतेसु तणुओ मज्झे पिहुलो अप्पबाहलो कच्छमी । चउरेगुलो दोहो वा वृत्ताकृती मुदिपोत्थगो, अहवा चउरेगुलरीहो चउरसो मुट्रिपोत्यगो । दुमादिफलगा संपुडग । दोहो हस्सो वा पिहुलो अप्पबाहल्लो छिवाडी, अहवा तणुपत्तहिं उस्सितो छिवाडी ॥'
– નિશીયપૂff. ૨૬Bટલાક વિદ્યાનો ગાથામાં આવતા વિાક શબ્દનું એટિ ૨૫) સંસ્કૃત પવૃષ્ટિ કરે છે પરંતુ અમે હૃદqદર, ચાનાંnત્રટીશ તિવારી આદિ માન્ય પ્રાચીન ગ્રંથોને આધારે છિયાથી શબ્દનું રત છેવટી આપ્યું છે.
(૬) “નહી જછવિ મુઠ્ઠી, વિષ્ટિ સંપુ વત્યા જરા'