________________
૩૪
ધર્મનાં પદો-ધમ્મપદ येसं सम्बोधिअङ्गेसु सम्मा चित्तं सुभावितं । ગવાનાદિનિશે અનુપાવાઈ તા . खीणासवा जुतीमन्तो ते लोके परिनिब्बुता ॥१४॥
છે પરંતવ છદ્દો
गतद्धिनो विसोकस्स विप्पमुत्तस्स सब्बधि ।। सब्बगन्थप्पहीनस्स परिळाहो न विन्जति ॥ १॥ उय्युञ्जन्ति सतीमन्तो न निकेते रमन्ति ते । हंसा व पल्ललं हित्वा ओकमोकं जहन्ति ते ॥२॥ ચિë નિચો નથિ જે પરિબ્બતમોનના | सुझतो अनिमित्तो च विमोक्खो येसं गोचरो। आकासे व सकुन्तानं गति तेसं दुरन्नया ॥३॥ જેમનું ચિત્ત સંબધિનાં એટલે સમ્યજ્ઞાનનાં બધાં
ક સમ્યજ્ઞાનનાં બધા અંગે માં-મૂળમાં આ માટે ક્ષધિન શબ્દ છે. સમ્યજ્ઞાન એટલે સાચા જ્ઞાન માટે બૌદ્ધ અને જૈન પરિભાષામાં “સંબોધિ' શબ્દ છે. બૌદ્ધ પરિભાષામાં “સંબધિર્મનાં સાત અગો આ પ્રમાણે છે -(૧) સ્મૃતિ (૨) ધમં પ્રવિયવ અથવા પ્રજ્ઞા (જુઓ અપ્રમાદવ ગાથા ૪ તથા ૮ નું ટિપ્પણ) (૩) વીર્ય વિરિય) એટલે સત્કર્મો કરવા વિશે મનને ઉત્સાહ (૪) પ્રીતિ (પી ત) એટલે સત્કર્મો કરવાથી થનારે આનંદ (૫) પ્રશ્રબ્ધિ-(સદ્ધિ) એટલે ચિત્તની શાંતતા અથવા ચિત્તનો પ્રમોદ (૬) સમાધિ એટલે ચિત્તની સ્થિરતા અને (૭) ઉપેક્ષા (ઉપખા) એટલે ચિત્તની તટસ્થ દશા; અથાત રાગ નહિ તેમ ઠેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org