Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 186
________________ બ્રાહ્મણવર્ગ ૧૩૭ જે સર્વ જીવોનાં મરણ અને જન્મને સર્વ પ્રકારે જાણે છે, આસક્તિ વિનાનો છે તે જુગત બુદ્ધને હું બ્રાહ્મણ કહું છું. ૩૭ દેવો, ગાંધર્વો કે મનુષ્યો જેની ગતિ જાણતા નથી, એવા દોષ વિનાના અરહંતને હું બ્રાહ્મણ કહું છું. ૩૮ જેની આગળ, પાછળ* કે વચ્ચે કશું જ નથી, અર્થાત્ જે કોઈ સ્થળ આસક્તિ રાખતો નથી, એવા અકિંચન અને બંધન વગરના પુરુષને હું બ્રાહ્મણ કહું છું. ૩૯ જે ઉત્તમ પુરુષ છે, પ્રવર છે, વીર છે, મહર્ષિ છે, વિજેતા છે, અકંપ છે, સ્નાતક છે અને ખુદ્ધ છે, તેને હું બ્રાહ્મણ કહું છું.૪૦ જે પિતાનાં પૂર્વજન્મને જાણે છે, સ્વર્ગ અને નરકને જુએ છે, જેના જન્મ ક્ષય પામી ગયા છે, જે જ્ઞાનથી ભરપૂર છે, મુનિ છે અને સર્વ બેના ધ્યેયને એટલે નિર્વાણને જેણે પ્રાપ્ત કરેલ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૪૧ છ વીશમે બ્રાહ્મણવર્ગ સમાપ્ત. ધમ્મપદ સમાપ્ત. * જુઓ ૨૪ મા “તૃણાવર્ગની ગાથા ૧૫ ઉપરનું ટિપ્પણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194