Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ [ ૧૭ ] દિવસ–ર સમય ૮-૦૦ આસો સુદ: ૧ ગુરુવાર તા. ૨૦-૯-૯૦ (૧) ચંદ્રકાન્ત બકુભાઈઘર દહેરાસરજી મૂળનાયક:- શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આનંદ દાતા વિશ્વના, વળી મુક્તિ કેરા પંથને, બતલાવનારા નાથ ! મારા તારનારા ભવ્યને, ભંડાર ભાવ – રણે તણું છે એહ ભાવધરી અમે, ઈમ બેલીએ પ્રતિદિન પ્રભાતે આપને જ નમે નમે. ૧. સૌ પ્રાણી આ સંસારનાં સમિત્ર મુજ વહાલાં થજે, સદ્દગુણમાં આનંદ માંનું મિત્ર કે વૈરી હશે, દુખી પ્રતિ કરુણ અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામે હૃદયમાં સ્થિરતા. ૨ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ ષહિન આ આમ છે, ને મ્યાનથી તરવાર પેઠે શરીરથી વિભિન્ન છે, હું શરીથી જુદો ગણું એ જ્ઞાનબળ મુજને મળે, ને ભિષણ જે અજ્ઞાન મારું નાથ સત્વર તે ટળી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56