Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ દિવસ ૩ [ ૨૦ ] સમય ૮-૦૦ આ સુદ: ૨ શુક્રવાર તા. ર૧૯૯૦ (૧) જન સેસાયટી- દહેરાસરજી મૂળ નાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેસવાની સ્તુતિ પ્રિય દેહને સ્નેહીજને સામ્રાજ્ય મેટા આદિને ધનરૂપ બળને પુણ્ય વિભૂતિ યોગ સૌ અધ્રુવ છે. વિભિન્ન સૌથી શાશ્વત નિજ એક આત્મા શ્રેષ્ઠ છે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અધુવ એ. ૧ નિજીવ જીવકે મિશ્રભૂતિ કે હરી ચક્રીતણું મરણ સમ બહુ કષ્ટ કાળે શરણના કંઈ કામનું પરમ ગુરૂ કે તનત્રય રૂપ ધર્મ સાચું શરણ છે. વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અશરણ એ. ૨ ભમતાં સદા આ પંચવિધ ભવસાગરે કૃત કર્મથી કબ મુક્તિને પામીશ હું? દુઃખ મૂળ આ ભવ ચક્રથી મુકિતમયી અતિ શુદ્ધ હું ના મુજ કદી સંસાર તે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સંસાર એ. ૩ “દુખ દન કર અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56