Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
-
---
[ ૨૬ ] (૫) શ્રી મહાવીર જૈન વિદ્યાલય-દહેરાસર) મૂળનાયક:-શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ કયારે પ્રત્યે સંસાર કારણ સર્વ મમતા છોડીને આજ્ઞા પ્રમાણે આપની મન તત્વજ્ઞાને જોડીને રમીશ આત્મ વિશે વિશે નિરપેક્ષવૃત્તિ થઈ કદા તશ ઈચ્છા મુક્તિની પણ સંત થઈને હું સદા. ૧
જ્યારે પ્રભો નિજ દેહમાં પણ આપ બુદ્ધિને તજી શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ - વિવેકને ચિત્તે સજી સમશત્રુ મિત્ર વિશે બની ન્યારો થઈ પરભાવથી રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનન્દથી. ૨ વિતરાગ આપજ એક મારા દેવ છે સાચા વિભુ તારે પ્રરુ ધર્મ તેહિજ ધર્મ છે સાચો વિભુ એવું સ્વરૂપ વિચારીને કિકર થશે છું આપને મમ ધર્મ બોધિ રત્ન આપો ક્ષય કરો મુજ પાપને. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56