Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ [ ૪૨ ] (૫) ઘરણીધર સોસાયટી-દહેરાસરજી મૂળનાયક :શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નિવાયું નહીં. ચિત્તને પાપથી મેં લગાડ્યું નહી ચિત્તને વેગથી મેં ગયે રાગ માંહે સહુ જન્મ મારે ભવાધિમાં ડુબતાને ઉગારે. યમ ગર્જનાની ઉપેક્ષા કરી મે દુરાચારની સેવાના આદરી મે તો મે પવિત્રાઈનો માર્ગ સારો ભવાધિમાં ડુબતાને ઉગારે. જ જાપ તો નહીં વિભે આપને મે કર્યો સાથે છે શક સંતાપને મેં કર્યો પાપમાંહિ પ્રભુ મેં વધારે ભવાધિમાં ડુબતાને ઉગારો. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56