Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ - [ ૪૫ ] (૩) ભાનુપ્રભા સેનેટોરીયમ-દહેરાસરજી મૂળનાયક: શ્રી અજિતનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પ્રભુ આજ ઉછળ હરખ દિલમાં, બિંબને જોઈ રહ્યો, ત્રણ જગતથી પણ અધિક તારા રૂપમાં મેહી રહ્યો, જે ખાન પાનને ભેગમાં, ફોગટ વરસ વીતી ગયા, તે માફ કરજે નાથજી, લાવીને દિલમાં દયા. ૧ જનરાજ આજ સનાથલા થઈ, આ તારે આશરે, ધન માલ સ્ત્રી પરિવાર લાગે, કાચના કટકા ખરે, આનંદના દેનાર જીન, આપના દર્શન કરે, સંસારના સુખ તુચ્છ ગણત, નિજાનંદમાં તે ફરે. ૨ મન હરણ કરનારી પ્રભુ જે, મૂરતિ દેખે તાહરી, સંસાર તા૫ મીટાવનારી, મૂતિ વદે તાહરી, ચારિત્ર લક્ષમી આપનારી, મૂરતિ પૂજે તાહરી, ત્રણ જગતમાં છે ધન્ય તેહને, વંદના પ્રભુ માહરી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56