Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ દિવસ : ૬ [ ૪૩ ] સમય : ૮-૦૦ તારીખ ૨૪૯૯૦ સામવાર આઞાસુદ : ૫ (૧) કાપડીયા ગેસ્ટ હાઉસ–દહેરાસરજી મૂળનાયક :- શ્રી ધનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ વિશે। માનની જાળ માંહિ સીને, કરી મેં અવજ્ઞા તમારી હસીને, કીધા લાભ માયા ક્રોધના કારભાર, ભવાંભેાધીમાં ડુખતાને ઉગા ૧ છે હાસ્ય સાધન રાગનું અને શત્રુ સાધન દ્વેષનું, વળી જે વિલાસે કામના તે પ્રબલ સાધન મેાહનું, તે હાસ્ય દૂર કર્યો અને નવિ શસ્ત્ર રાખ્યા. પાસમાં, ન વિલાસને હૈડે ધર્યો, તેથી હું હરખુ ચિત્તમાં. ૨ સેકડા કામા વડે વ્યાકુલ થઈ જે મન મળે, પામું નહી. શાંતિ કઢિ ઈચ્છા છતાં કોઈ સ્થળે, હૃદયે રહેલુ* સ્વરૂપ પણ પામુ નહીં મૂઢ હુ' ખરે, જે સાર ભૂત વિચાર તજી પરના વિચાર કરું અરે ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56