Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ [ ૪૬ ] (૪) વિમલભાઈનું ઘર-દહેરાસર નગરી હોસ્પિટલ મૂળનાયક - શ્રી સુવિધિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ હે નાથ ને મીચીને, ચળ ચિત્તની સ્થિરતા કરી, એકાંતમાં બેસી કરીને, ધ્યાન મુદ્રાને ધરી, તુજ સવ કર્મ વિનાશ કારણ, ચિંતવું જે જે સામે, તે તે સમે તુજ મૂતિ મનહર, માહરે ચિત્ત શમે. ૧ તુજ મૂત્તિ દર્શનને ચહ, રોગી દવાને જિમ ચાહે, તુજમાં રહો મન માહરું, મુજ આતમાં એહિ ચહે, થાકી ગયે છું બેલતાં જંડ–બુદ્ધિ બોલું કેટલું, કરુણા કરીને તારજો જિનરાજ માંગુ એટલું. ૨ પ્રભુ આજ તારા બિંબને જોતાં નયન સફળ થયા, પાપો બધા દૂરે ગયા ને ભાવ નિર્મલ નીપજ્યાં, સંસારરૂપ સમુદ્ર ભાસે, ચુલક સરખો નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછળે, પરુ કમલને આશ્રયે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56