Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ [ ૩૦ ] (૨) શાંતિવન સેસાયટી-દહેરાસરજી મૂળનાયક: શ્રી વાસુપૂજ્ય સ્વામીજી પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ પ્રભુના અવતાથી અવનીમાં શાંતી બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્નને અમી ભરી દૃષ્ટિ દુખો કાપતી, જે પ્રભુએ ભરયૌવને વ્રતગ્રહી ત્યાગી બધી અંગના તે તારક જિન દેવના ચરણમાં હો સદા વંદના. ૧ જન્માંતર કરી ઘણું પ્રભુ કાળ ખોયે, તોચે હજુ સુધી નથી ભવ અંત જે, કયારે થશે તુજ સમે પ્રભુ આમા મારો, બોલો હવે ઘણું તમે નહી નૌન ધારે. ૨ બારે પર્ષદા મદયમાં પ્રભુ તમે જ્યારે દીધી દેશના, ત્યારે હું હતભાગી દુર વસીય તે મેં સુણી લેશના, પંચમ કાલ કરાલમાં પ્રભુ તમે મૂતિ રૂપે છો મળ્યા, મારે તે મન આંગણે સુરતરૂ સાક્ષાત્ આવી મળ્યા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56