Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ [ ૩પ ] (૫) શ્રી વીતરાગ સોસાયટી–દહેરાસર) મૂળનાયક:- શ્રી શીતલનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ ઈહ જગત સ્વામી મહવામી મોક્ષગામી સુખકર, પ્રભુ અલંક અખંડ નિમલ ભવ્ય મિથ્યાત્વ હરુ, દેવાધિ દેવા ચરણ સેવા નિત્ય મેવા આપીએ, નિજ દાસ જાણી દયા આણું આપ સમે વડ થાપીએ. ૧ હારાથી ન સમર્થ અન્ય દિનને ઉધારનારે પ્રભુ, મહારાથી નહીં અન્ય પાત્ર જ માં જતા જડે હે વિભુ, મુક્તિ મંગલ સ્થાન તોયે મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપ સમ્યગ રત્ન શમ જીવને તે તૃપ્તિ થાયે ઘણું. ૨ દાદા તારી મુખ મુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો, તારા નયણામાંથી ઝરતું દિવ્ય તેજ હુ ઝીલી રહ્યો, ક્ષણભર આ સ સારની માયા તારી ભક્તિમાં ભુલી ગયે; તુજ મુરતિમાં મસ્ત બનીને આમિક આનંદ માણી રહ્યો. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56