Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ [ ૩૩ ] ચૈત્યવદન પછી ખેલવાનુ ભાવગીત ભલે દુશ્મન અને દુનિયા, તમે ના કાપશે। વાલા, અમીમય આંખ કયારીમાં, અફીણ ના રાપશે। વાલા. ૧ તમારી જ્યાં યા ષ્ટિ, અહાહા! ત્યાં અમી વૃષ્ટિ, અને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસેા વાલા. ૨ કરા જો આંખને રાતી, ગ્રહેા સઘળા અને થશે વૈરી હશે સાથી, નમેરા ના થશે। અમારા દ્વેષ ના જોશા, દયાળુ દુગુ ણા અમે તે આપના રૂ, સુબુદ્ધિ આપા વિષયમાં વહાલથી ક્રૂરતાં કષાયે સમાધિ મરણુ હું પામું, કૃપાથી પ્રેમથી તાહરી [] ઘાતી, વાલા. ૩ ધેાશે, વાલા. ૪ રમતા, વાલાં. પ અમે આશા ધરી આવ્યા, ભક્તિને ભાવના લાવ્યા, તમારા શરણને કરમને કાપો વાલા. ૬ પામ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56