Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ [ ૧૮ ] (૭) બહાઈટહાઉસ જેન-દહેરાસર) મૂળનાયક:-શ્રી સુમતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભક્તિ તારી ભૂલી જઈ હારી ગયે જિંદગી વાણી આગમની સુણી નહી સદી જે છે સુઘા વાનગી યાત્રાઓ જઈ પગ વડે કીધી નહીં આ ભવે તપથી દેહ દ નહી પરભવે મારું શું થાશે હવે. ૧ દીક્ષાગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમને મેવા પ્રભુ શિવ તણું અર્પો અમને. ૨. જે દષ્ટિ પ્રભુ દરિશન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ નવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા તે કર્ણ યુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને પણ ધન્ય છે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56