Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[ ૨૨ ] (૩) મહાવીર સેસાયટી – દહેરાસરજી મૂળનાયક: શ્રી સુમતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સત્રત યોગ કષાયને પ્રમાદને મિથ્યાત્વની પરભાવની એ પરિણતિથી કર્મને આશ્રવ કરી ભવમાં ડુબું પણ ના લહું નિરાસવી નિજ રૂપને વંદન કરી પ્રભુ નિત્ય ભાવ ભાવના આશ્રવનીએ. ૧. સુદૃષ્ટિ વિરતિ જ્ઞાનથી સૌ પાપ રોધી સંવરે શુભથી અશુભને શુદ્ધ ભાવે શુભ નિરોધ છે. ના કમ ત્યાં સંવર કહાં પરમાર્થથી એક શુદ્ધ છે. વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સંવરની એ. ૨ કર્મ અણુંના ખલન રૂપને હાય સંવર હેતુથી તે નિર્જરાના ભેદ બે સ્વકાળને તપ. વૃતથી. સદ્દજ્ઞાન ક્રિયાથી ફળે જે નિર્જરા તે પાવના વંદન કરી પ્રભુ નિત્ય ભાવું નિર્જરા તણી ભાવના. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56