Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
-
-
-
-
1
[ ૨૩ ] (૪) દશા પિરવાડ સેસાયટી–દહેરાસર મૂળનાયક : શ્રી શીતલનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ ષટ દ્રવ્યને સમવાયને ત્રણ ભેદથી આ લેક છે, અશુભે નરક તિર્યંચની ગતિ શુભથી નર દેવ બે સિદ્ધિ લહે નિજ શુદ્ધ ભાવે રૂ૫ કમ એ લેકનાં વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના લેક સ્વરૂપએ. ૨ મોહાધિને દુઃપ્રાપ્ય છે સદજ્ઞાન દૃષ્ટિ બેધિને સા વિરતી રૂપ નિજભાવનું અતિ આપું ચારિત્ર તે ત્રણ રત્ન પ્રાપ્તિ બધિ તે સ્થિરતા સમાધિ ભાવ છે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું બોધિ દુર્લભ ભાવના. ૧ અધર્મમય સંસારમાં લવ પુણ્ય પણ તે ધર્મથી શિવધર્મદેશક ગુરૂને સદ્દધર્મ તે દુર્લભ અતિ અસંગને સ્વભાવવામી આમ નિશ્ચય ધર્મ તે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સુધમ તે. ૨
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56