Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ [ ૧૪ ] (૫) તૃપ્તિ સેસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ જન્મ! મરણનાં દુ:ખને નહીં જાણતાં કદી જે પ્રભુ જે મેક્ષપક્ષ દાતાર છે,ત્રિલેાકને જોતાં વિભુ લ‘કહિન વ્યિરૂપ જે રહેતુ નહિ પણ ચંદ્રમાં તે દેવના પણ દેવ વહાલા જિન વસજો હૃદયમાં. ૧ આ વિશ્વના સૌ પ્રાણીપર, શુદ્ધ પ્રેમનિસ્રત રાખતા નહિં રાગ કે નહિ દ્વેષ જેને અસંગ ભાવે વતા વિશુદ્ધ ઈન્દ્રિય શુન્ય જેવા નમય છે રૂપમાં તે દેવના પણ દેવ વહાલા જિન વસજો હૃદયમાં. ૨ ત્રિલેાકમાં વ્યાપી રહ્યા છે. સિદ્ધને વિષ્ણુદ્ધ જે નહિ કમ ફેરા બંધ જૈને ધૂત સમ ધુર્તી શકે વિકાર સૌ સળગી જતાં મન મસ્ત થતાં ધ્યાનમાં તે દેવના પણ દેવ વહાલા જીન વસો હૃદયમાં ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56