Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ [ ૧૭ ] (૮) આપેરા એસાયટી–દહેરાસરજી મૂળનાયક– શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સંસારના સૌ પ્રાણીએ ફળ ભાગવે નિજ કર્મનું નિજ કર્મ'ના પરિપાકના ભાતા નહિ કે આપણુ ́ લઈ શકે છે અન્ય તેને છેડી એ ભ્રમણા છૂરી પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થઉ મુજ આત્મના આશ્રય કરી. ૧ ભગવંત તુજ ભક્તિ ધરું ઉરમાં અતિ બહુમાનથી એકાંત એવા સ્થાનમાં શય્યાં સ્થિતિ કરવી થી શુદ્ધ શ્રદ્ધારૂપ સમકિતમાં અચળ સ્થિતિને કરું પ્રમાદ શત્રુના નહી. વિશ્વાસ પળને હું ધરૂ. ૨ ચેાગભ્યાસ રસાયણે હૃદયને રંગી અસગી ની કયારે અસ્થિરતા ત્યજી શરીરને વાણી તથા ચિત્તની આત્માનઃ અપૂર્વ અમૃત સે ન્હાઈ શુ નિર્માળા ને સ`સાર સમુદ્રના વમળથી કયારે થશું. વેગળા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56