SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] (૮) આપેરા એસાયટી–દહેરાસરજી મૂળનાયક– શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સંસારના સૌ પ્રાણીએ ફળ ભાગવે નિજ કર્મનું નિજ કર્મ'ના પરિપાકના ભાતા નહિ કે આપણુ ́ લઈ શકે છે અન્ય તેને છેડી એ ભ્રમણા છૂરી પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થઉ મુજ આત્મના આશ્રય કરી. ૧ ભગવંત તુજ ભક્તિ ધરું ઉરમાં અતિ બહુમાનથી એકાંત એવા સ્થાનમાં શય્યાં સ્થિતિ કરવી થી શુદ્ધ શ્રદ્ધારૂપ સમકિતમાં અચળ સ્થિતિને કરું પ્રમાદ શત્રુના નહી. વિશ્વાસ પળને હું ધરૂ. ૨ ચેાગભ્યાસ રસાયણે હૃદયને રંગી અસગી ની કયારે અસ્થિરતા ત્યજી શરીરને વાણી તથા ચિત્તની આત્માનઃ અપૂર્વ અમૃત સે ન્હાઈ શુ નિર્માળા ને સ`સાર સમુદ્રના વમળથી કયારે થશું. વેગળા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy