SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી એપેરા સેસાયટી-દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચિત્યવંદન વખતે બોલવાનું શ્રી મહાવીર સ્વામીનું સ્તવન સિદ્ધારથના રે નંદન વિનવું, વીનતડી અવધાર ભવમંડપમાં રે નાટક નાચી, હવે મુજ પાર ઉતાર, સિદ્ધારના રે નંદન વિનવું. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જીમ નાવે રે સંતાપ, દાન દીયંતા રે પ્રભુ કેસર કીસી, આપો પદવી રે આપ. સિદ્ધારના રે નંદન વિનવું. ૨ ચરણ અંગુઠેરે મેરૂ કંપાવીયે, મેડૂયા સુરના રે માન, અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધા વરસી દાન. સિદ્ધારથના રે નંદન વિનવું. ૩ શાસન નાયક શિવસુખ દાયક ત્રિશલા કુખે રતન, સિદ્ધારને વંશ દીપાવી, પ્રભુજી તુમે ઘન ધન. સિદ્ધારથના રે નંદન વિનવું. ૪ વાચક શેખર કીર્તિવિજય ગુરૂ પામી તાસ પસાય, ધમ તણા એ જીન એવી શમા, વિનયવિજય ગુણ ગાય. સિદ્ધારના રે નંદન વિનવું. ૫ O Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy