________________
[ ૧૬ ]
(૭) અમુલ સાસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
જેણે હણ્યાં નિજ બળ વડે, મન્મય અને વળી માનને. જેણે હણ્યાં આ લેાકના ભય શાક ચિંતા માહને વિષાદને નિદ્રા હણ્યાં યમ અગ્નિ વૃક્ષ ખાળતા તૈવાસુદેવ સમર્થાનું સાચું શરણુ હું માંગતા. ૧
આ વિશ્વની કે વસ્તુમાં જે સ્નેહમ ધન થાય છે. તે જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજ મન વચન ને કાયના સયાગ પરના છેડવા શુભમેાક્ષના અભિલાષના આ માર્ગ સાચા આપજો. ર
સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી. તે વાસનાની જાળ હુ’તાડીશ સયમ જોરથી વળી ખાદ્યથી છે આત્મ જુદો ભેદ માટે જાણીને વિકટ કાપવે. ૩
તલ્લીન થઈ ભગવાનમાં ભવપથ
ભવપથ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org