________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર સાવધ થયો. એને ઘણું દિવસની મહેનત ફળતી લાગી. જે ભૂતપ્રેતની મુલાકાત માટે એ કેટલુંય રખડી ચૂકયો હતો, કેટલીય રાતોના ઉજાગરા કર્યા હતા, એ જન આજે સામે ઊભું હતું.
બહેચર આગળ વધ્યો. સહેજ ખોંખારો ખાઈને એણે પડકાર કર્યો : “અલ્યા એય, કોણ છે તું? ત્યાં ઊભું ઊભું શું કરે છે? હિંમત હોય તો મારી સામે આવ.
પણ ઘોળું જન ત ન હાલે કે ન ચાલે. ત્યાં ને ત્યાં જ એ ઊભું રહ્યું. બહેચર સહેજ આગળ વધ્યા, તો એને હાલતે ચાલતો ઘેળો આકાર દેખાયો. - બહેચરે હાથમાં પથરો લીધો. જોરથી હાથ ઉગાપે, છતાં ધોળું જન તો એમ ને એમ જ ઊભું રહ્યું. - બહેચરે પથરે વીંઝયો અને બોલ્યો : “આવ, હિંમત હોય તો સામે આવ.”
જનને પથરો વાગતાં જ એ દોડી ગયું. થોડે દૂર
SSIX
*
*
For Private And Personal Use Only