Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 250
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ-દીપક ૨૩૭ મહારાજ તથા સુખસાગરજી મહારાજનાં પગલાં હતાં. મહેસાણાના ગુરુમંદિર પરની છત્રી અને મંડપ જેવા માટે આવતું જેમાસું મહેસાણું કરવાની વિનંતિ સાથે શ્રાવકે આવ્યા. મહારાજે સ્પષ્ટ કહ્યું કે હવે આવતું ચોમાસું કરવું છે જ કોને ? યોગીરાજ શ્રી બુદ્ધિસાગરજીને પહેલેથી જ પિતાની અંતિમ યાત્રાની જાણ થઈ ચૂકી હતી. તે વખતે તેઓ પોતાના પ્રિય સ્થાન મહુડીમાં બિરાજતા હતા. વિજાપુરને સંઘ એમને મહુડીથી વિજાપુર લઈ જવા માગતો હતો. પુંધરાના જ્યોતિષીએ વિહારનું મુર્હત કાઢી આપતાં કહ્યું કે, “જેઠ વદ ત્રીજે આઠ વાગ્યા પછી મહુડીથી વિહાર થાય. ' સૂરિજીએ કહ્યું કે, “મારે તે છ વાગે વિજાપુર પહોંચવું છે.” સંઘે કબૂલ રાખ્યું. મહુડીમાં એ રાતે એમની નાડી મંદ પડી. દાકતરો ગભરાયા. વહેલી સવારે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258