Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 222
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ૧૦૮ અમર શિષ્યો ૨૦૯ બુદ્ધિસાગરજી મહારાજ વિચાર કરે છે કે કરવું શું ? લેકમાં વાતો થતી હતી કે એક સાધુરાજે તો એકસો ને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. - બુદ્ધિસાગરજી મહારાજને આવી વાતોથી ભારે દુ:ખ થતું. તેઓ વિચાર કરતા કે આવા વગર વિચારે થયેલા અનેક સાધુએ શાસનનું કશું ય કલ્યાણ નહિ કરી શકે. સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકને તારક બનશે. પતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હાય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. કયારેય શાસનની અવહેલના ન કરે. એમણે મનોમન નિરધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ શિષ્ય બનાવીશ, પરંતુ એ ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે. મારા વિચારોને હમેશાં મૂર્ત કર્યા કરે. મારી ભાવનાઓને સમાજના ખૂણેખૂણે પહોંચાડે અને - - ગ મ * :: બાપંચું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258