Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 231
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૮ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી આધાર પર એમની કલમ વહેવા લાગે. લખતી વખતે કદીય આઠી ગણુ દઈ ને બેસે નહીં. લખવાનુ માટે ભાગે એકાંતમાં રાખતા. વિશ્વપુરમાં ભેાંયરામાં બેસીને લખતા. મહુડીમાં પણ સાબરમતીના કાંઠે આવેલા જૂના કેટ કના મંદિરમાં આવેલા ભાંયરામાં ધ્યાન ધરતા કે પુસ્તક લખતા. આ ભોંયરાના પ્રવેશ એક કૂવા જેવા છે. તેમાં ઉતરવા માટે કૂવાની ન માત્ર ટેકા જ ગેાઠવેલા છે, એમાં પગથિયાં મૂકેલાં નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપલક નજરે તેા આ નાના પાણી વગરના કૂવા જ લાગે, પરંતુ એ સમયેારસ જગા પૂરી થતાં જ લગભગ બેએક ફુટના વળાંક બાંધેલા છે. એ વળાંક પૂરા થતાં જ એક ખંડ દેખાય. ખંડમાં એક જ જાળિયું, અને એ નળિયામાંથી સીધા પ્રકાશ ખંડની દીવાલા પર અથડાય અને ચારે બાજુ ફેલાઈ જાય. આ જગા વસતિથી દૂર ઊંચી ટેકરી પર આવેલી ગાંધીધામમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258