Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 242
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv જગ-દીપક રર૯. હમેશાં કતી હતી. તેઓ જન બાળકનાં નમાલાં નામ પાડવાને વિરોધ કરતા. સૂરિજી કહેતાઃ “જેને ત્રિભંગી છે. એમની પાસે બ્રાહ્મણ (સાધુ) છે. વૈશ્ય (વેપારી) છે ને શુક છે, પણ ક્ષત્રિયનું અંગ નથી. એ અંગને ખીલવવાની જરૂર છે.” અન્ય ધર્મો તરફ તેઓ એટલો જ ઉદાર ભાવ અને આદરભાવ રાખતા. વિ. સં. ૧૯૭૬માં મુસલમાનના એક મોટા માણસનું વિજાપુરમાં મૃત્યુ થયું. તેઓ ગામમાં પાખી પળાવવા સરિજી પાસે આવ્યા અને કહ્યું કે જૈનેનું મહાજન કહે તે લાગે આપીએ પણ આપ પાખી પળાવે. સૂરિજીએ ગામના મહાજનને ભેગું કર્યું. એક પણ પાઈ લીધા વિના પાખી પળાવરાવી. સૂરિજીએ વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ સાણંદમાં કર્યું. કોઈ કારણસર સાણંદના જન અને મુસ્લિમ વચ્ચે લાંબા વખતથી અણબનાવ ચાલતો હતો. સુરિજીને 1]" • % For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258