Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 240
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ-દીપક સિપાઈ તો શ્રી બુદ્ધિસાગરજીને પ્રચંડ દેહને જોઈને અને બુલંદ અવાજને સાંભળીને ચૂપ થઈ ગયો. એણે ભક્તિભાવથી પ્રણામ કર્યા. બુદ્ધિસાગરજીએ કહ્યું, ભાઈ, જીવનમાં હમેશાં સાધુ-સંન્યાસીનું સન્માન કરજે. સન્માન ન થાય તો કંઈ નહિ, પણ અપમાન તો ન જ કરતો. સિપાઈગળગળો બની ગયો. એક વાર સૂરિજી પાલનપુરની નજીક આવેલા હણોદ્રા ગામથી આગળ વિહાર કરી રહ્યા હતા. રરસ્તામાં એમને ચારનો ભેટો થયો. એની દાનત એવી કે સાધુ પાસે જે કંઈ હોય તે લૂંટી લેવું. ચારે પડકારો કર્યો. સૂરિજી આગળ ધસી આવ્યા. ચેરને એવો ઝડપ્યો કે બિચારાને ભાગતાં મેં ભારે પડી. સૂરિજીએ એને કહ્યું : “તું અમને લુંટવા આવ્યા હતો, પણ હવે અમે તને લુંટીશું. બેલ, હું મારું તે તારે આપવું પડશે, નહિ તો જીવને જઈશ.” * નર ન :: ', : કક જર કા કા ક - + :::: , " 91 - - - ] •S - :: - - :: ::: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258