Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 244
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદીપક ૨૩૧ વિ. સં. ૧૯૭૫ માં પાદરામાં મહત્સવ થવાને હતો. અગિયાર અગિયાર નવકારશી થવાની હતી ત્યારે સૂરિજીએ કહ્યું કે, દેશમાં તમારા ઘણા ભાઈઓને એક ટંકનું ય ખાવા મળતું નથી, ત્યારે તમે અગિયાર અગિયાર દિવસ સુધી મિષ્ટાન્ન ઉડાવે તે વાજબી કહેવાય? લોકોને સૂરિજીની વાત સાચી લાગી. પરિણામે વરઘોડાના દિવસે અને શાંતિ–સ્નાત્રના દિવસે બે નવકારશીઓ રાખીને બાકીના જમણવાર બંધ કર્યા. તેઓ ખાસ ભાર દઈને કુરિવાજો અને ખાટા ખચોએથી દૂર રહેવાનું કહેતા. એક વાર મહેસાણામાં સૂરિજી રસ્તામાં આવતા રામાનંદી સંપ્રદાયના સમર્થરામજી નામના મહંતના મુકામે ગયા. તેઓએ સૂરિજીને આદર સત્કાર કર્યો. બંને સંત વચ્ચે ઘર્મ ચર્ચા અને જ્ઞાનગોષ્ટિ થઈ. બીજે દિવસે સવારે સૂરિજી હંમેશના નિયમ મુજબ લખતા હતા ત્યારે મહેસાણાના વૃદ્ધ શ્રાવક એમની પાસે v6 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258