Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 243
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી ખબર પડતાં તેઓ જાતે મસ્જિદમાં ગયા અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું. એક વાર તેઓ ઊંઝામાં ભરાયેલી કડવા કણબીએની મેટી સભામાં ગયા. કણબીઓએ સંતને આંગણે આવેલા જોઈ ભારે આદર આપે. સૂરિજીએ એમનું જીવન સારૂ થાય અને તેઓ રૂઢિઓ પાછળ ખુવાર થતાં અટકે તે માટે કેટલાક ઠરાવ કરાવ્યા. સુરતમાં એમણે દુબળા કેમના લોકોને ઉપદેશ આપે. દુબળાઓની દશા ગુલામ જેવી હતી, એમની સાથે પશુ જેવો વર્તાવ થતો. સૂરિજીએ બે વખત વ્યાખ્યાન આપીને એમને બદીઓમાંથી બહાર નીકળવા સમજાવ્યા. એ જ રીતે ભેઈનામની પછાત જાતિના લોકોને ઉપદેશ આપે અને કેટલાકે સરિજી પાસે દારૂ અને માંસ છોડવાનાં વ્રત લીધાં. વિજાપુર અને તિજમાં ભંગી બાળકો માટે એમણે શાળા ખેલાવી. ' કે મા માં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258