Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 247
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wwwwwwww vvvvvvvvvvvvvvvvvvv ર૩૪. બાળકોના બુદ્ધિસાગરસૂરિજી મારાથી સવારે ગુસ્સામાં ગમેતેમ બોલાઈ ગયું. આપને હું ઓળખી શક્યો નહિ. સૂરિજીએ વૃધ્ધ સજજનને શાંત પાડતાં કહ્યું : તમે સવારે જે કાંઈ બોલ્યા હો તે પણ મારા મનમાં એમાંનું કશું નથી.” ' સૂરિજી સાચા દેશભક્ત હતા. ખાદી તો એમણે ઘણા વખતથી સ્વીકારી હતી. એમનાં લખાણોમાં એમની દેશભકિત, સત્યભકિત અને દૂરદર્શિતા પ્રગટ થતાં હતાં. પોતાની દેશ વિશેની ભાવના પત્ર, પુસ્તક, કવિતા અને ભાષણ દ્વારા હંમેશા પ્રગટ કરતા રહેતા. કયારેક કોઈ સાધુ રાજકારણથી દૂર રહે છે, કારણ કે એને રાજરોષને ભય હોય છે, પરંતુ આવો ભય નિર્ભય સૂરિજીને ક્યાંથી ડરાવી શકે? એમણે સ્વરાજ્યની વાત કરી, પણ સાથોસાથ આત્મિક રાજ્યની મહત્તા પણ બતાવી. વિ. સં. ૧૯૮૦માં ડે. કૂપરે સુરિજીને તપાસ્યા. - :: : કે sts For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258