Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 235
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww vvvvvvvvvvwM બાળકના બુદ્ધિસાગરસૂરિજી. જવાબ આપે : મારું લેખનકાર્ય તે મારી જિંદગીના અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.” સરસ્વતીની કેવી સાચા દિલની ઉપાસના ! તેમના સમયના વિખ્યાત સાહિત્યકારેએ શ્રીમદૂના સાહિત્યની મુક્ત અને પ્રશંસા કરી હતી. લોકલાડીલા નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું : “શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે? એને હિંદુ પણ વાંચી શકે, જેન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય બુદ્ધિસાગરસૂરિજીને આપણુ ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” આજેય એમના એકસે આઠ ગ્રંથ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિના અમીટ કીર્તિસ્તંભ અને અમર શિષ્યોરૂપે જનસમુદાયમાં બોધ, ચિંતન અને આત્મકલ્યાણની સુવાસ વહાવી રહ્યા છે. ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258