Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 221
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૮ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સાધુ બન્યા. સાધના ચાલુ રહી. સાથે સાથે સાહિત્યસર્જનનુ અને કવિત્વનું એ ઝરણુંય વહેતુ Acharya Shri Kailassagarsuri Gyanmandir રહ્યું. એ જમાનામાં સાધુસમુદાય શિષ્યાની સંખ્યા વધારવાની પ્રવૃત્તિમાં પડયો હતેા. જેમ વધારે શિષ્યા એમ મહત્તા વધારે. શ્રાવકા અમના સંખ્યાબળને જોઈ એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માને. જે સાધુને આછા શિષ્યા એની આછી ભક્તિ થાય. શિષ્ય બનાવવાના મેાહ વધતા ચાલ્યા. સંખ્યા વધારવા પર નજર રહેતી તેથી પાત્રતા બહુ એછી જેવાતી. એક વખત તે એવા આવ્યા કે જૈન બાળકાની સ્થિતિ બેખમમાં આવી ગઈ. બાળક કલાક-બે કલાક ન દેખાય તેા મા–બાપના હૈયે ફાળ પડતી. એની શેાધ એના ગાઠિયાને ઘેર નહિ, પણ અપાસરે થતી ! બાળકાને ભાળવીને, સ ંતાડીને અને ભગાડીને સાધુનો વેશ પહેરાવી દેવામાં આવતા. આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258