Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 228
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ અમર શિષ્યા મહેનત અને પેાતાને જ ભારે પડી. આખરે માંથી અને ભાગી નીકળવુ પડયુ. આ અગાઉ શ્રી બુદ્ધિસાગરએ ધણાં કાવ્યા રચ્યાં હતાં પણ એમનો આ પહેલેા ગ્રંથ તેા ગદ્યમાં જ લખાયા. For Private And Personal Use Only ૧૫ સુરત * એકસો ને આઠ ગ્રંથશિષ્યા રચવાના એમના ભેખ હતા. એવામાં વિ. સ. ૧૯૮૦ માં ક્ષીણ થતા દેહને જોઈ ને ડોકટરે જાહેર કર્યુ કે મધુપ્રમેહના રેગ એટલા વધેલા છે કે આવા રોગી છ માસથી વધુ ન ભાળે. મૃત્યુને તરી ગયેલા સૂરિરાજ બુદ્ધિસાગરજી હસ્યા અને કહ્યું, ‘ હજી તેા મારે ઘણા શિષ્યા બનાવવાના ખાકી છે, ઘણું કામ ખાકી છે.’ ' આ વેળાએ ઉપસ્થિત એક શ્રાવકે સૂરિજીને કહ્યું : ૮ અરે ! આપ આ કેવી વાત કરી છે ? આપે શાસન પર ઘણા ઉપકાર કર્યા છે. આપને વળી શિષ્યાના કયાં તટે છે?’

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258