________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sવું શાૉ? શાક Stlo
૧૨ કસ્તૂરીની દાબડીને ગમે ત્યાં સ ંતાડીએ, પણ તેની સુવાસ તેને કયાં સંતાવા દે છે?
કાલસાની ખાણમાં ગમે તેટલા કાલસા હોય, કિંતુ હીરાના ઝળહળાટ જુદા જ હોય છે.
માનવી ગમે તેવી સ્થિતિમાં ઊછરે, પણ એનુ હીર છૂપું રહેતુ નથી.
બાળપણથી જ બહેચરદાસના વિચારે, એમની નિયતા અને એમનુ વિવેકી વન બધાથી જુદું જ હતું.
દુનિયા જેને મેાટી વાત માનતી, એને બહેચર
COCONUT ONE
For Private And Personal Use Only