Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 207
________________ Shri Mahavir Jain Aradhana Kendra ઘંટાકણની સ્થાપના www.kobatirth.org ૧૯૫ માનવતાની આ બેહાલી મહાસાધુના કરુણા ભીના અંતરને બેચેન બનાવી રહી. Acharya Shri Kailassagarsuri Gyanmandir એમણે આત્માની વાતા કરી, સોએ એકાદને ગળે એ માંડ ઊતરી. એમણે ચમત્કારની વાતેા કરી; સોમાંથી નવ્વાણુ ને ગળે એ ઊતરી. એમણે પોકાર કર્યો : ‘ અંતરમાં આત્મજ્ગ્યાતિ પ્રગટાવા, અદ્દભુત આત્માનંદ મળશે.’ પર તુ જગતના રસ અનેરાહ જાણે જુદા હતા. એ તેા એમ જ માને કે સાધનાના પંથ તેા સાધુના પોતાને તે ચમત્કાર બેઈ એ. જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર ! પોતાના વિચાર પ્રગટ કરતા એ સાઘુરાજ કહે છે : ' નિષ્કલંક વજાંગ બ્રહ્મચર્ય આજે કાઈ એ બેયું નથી. આત્માની નિર્ભયતા અદૃશ્ય થઈ છે. ધર્મ સગવડિયા બન્યા છે. માન્યા માટે માથુ' આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાની મેટાઈ છે.’ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258