________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર પોતાના પ્યારા વાછરડા પાસે ગયો. એણે એની રૂપાળી નાનકડી શિંગડીઓ પર હાથ ફેરવ્યો. આજે એ વાછરડે વહાલને જવાબ વાળી શકે તેમ નહોતું. કારમી વેદનાથી હજી એ તરફડતો હતો.
વાછરડા ની આવી દશા જોઈ બહેચરથી ચીસ પડાઈ ગઈ, “અરે ! તમે બધાએ ભેગા મળીને આ શું કર્યું? જાનવર બેલે નહિ, માટે એને કંઈ માર ન મરાય.”
બહેચરના એક સાથીએ કહ્યું : “અલ્યા, અમે આ વાછરડાને માર માર્યો નથી, પણ ઉપકાર કર્યો છે. એને ગેઘલો બનાવ્યો તો કેડીની કિંમતને વાછડે હવે લાખના મૂલ બન્યો. સાંઢ રહ્યો હોત તો એને કોણ ઘેર રાખત? ડામ દઈને તગડી મૂકત ! ઠેર ઠેર ભટકત અને માર ખાતો ખાતે મરી જાત. હવે આ ગોધલો તો આખી જિંદગી કામનો રહેશે.
-
-
-
-
-
-
-
—
---
---
- -
-
ક
:
-
ન
s
ક
',
R
All
----
For Private And Personal Use Only