Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 379
________________ 5 - ૩૬૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) असज्झाइयं, 'इयरह'त्ति आहारिएण चोयग ! असज्झाइयं ण भवति, जम्हा तं आहारियं वंतं अवंतं वा आहारपरिणामेण परिणयं, आहारपरिणयं च असज्झाइयं न भवइ, अण्णपरिणामओ मुत्तपुरीसादिवत्ति गाथार्थः, तेरिच्छसारीरं गयं ॥२२४॥ इयाणि माणुससरीरं, तत्थ माणुस्सयं चउद्धा अर्हि मुत्तूण सयमहोरत्तं । परिआवन्नविवन्ने सेसे तियसत्त अट्ठेव ॥१३५६॥ व्याख्या-तं माणुस्ससरीरं असज्झाइयं चउव्विहं चमं मंसं रुहिरं अट्ठियं च, अढि मोत्तुं सेसस्स तिविहस्स इमो परिहारो-खेत्तओ हत्थसयं, कालओ अहोरत्तं, जं पुण सरीराओ चेव वणादिसु आगच्छइ परियावण्णं विवण्णं वा तं असज्झाइयं न होति, परियावण्णं जहा रुहिरं 10 चेव पूयपरिणामेणं ठियं, विवण्णं खइरकक्कसमाणं रसिगाइयं च, सेसं असज्झाइयं हवइ । . ભીંત વિગેરેને) સ્પર્શે તો અસઝાય, અથવા ખરડાયેલા માં સાથે તે કૂતરો જો વસતિની આજુબાજુ ઊભો રહે તો પણ અસઝાય ગણવી. બાકી હે શિષ્ય ! જો તે કૂતરાએ માંસ ખાઈ લીધું હોય (અને મોં ખરડાયેલું ન હોય તો) અસક્ઝાય ગણાય નહીં, કારણ કે ખાઈ લીધા બાદ અગર તે ઉલટી કરે કે ન કરે છતાં તે માંસ આહારરૂપે પરિણામ પામી ગયું છે અને આહારરૂપે પરિણામ 15 પામેલ માંસથી અસઝાય થતી નથી, કારણ કે માત્રુ, વિષ્ટા વિગેરેની જેમ તે માંસ અન્ય પરિણામ पाभ्यु छ. तिर्ययशरीरसंधी असआय 580. मा.-२२४॥ . . अवत : वे मनुष्यशरीरसंबंधी अस%ाय छ. तमi , थार्थ : 2ीर्थ प्रमाण वो. ટીકાર્થ : મનુષ્ય શરીરસંબંધી અસઝાય ચાર પ્રકારે છે – ચામડી, માંસ, લોહી અને હાડકું. 20 હાડકાંને છોડીને શેષ ત્રણ સંબંધી ત્યાગ આ પ્રમાણે જાણવો – ક્ષેત્રથી સો હાથ અને કાળથી એક અહોરાત્રનો ત્યાગ કરવો. (અર્થાત્ સોહાથની અંદર એક અહોરાત્ર સુધી સ્વાધ્યાયનો ત્યાગ કરવો.) જે વળી શરીર ઉપર પડેલા ઘા વિગેરેમાં લોહી આવ્યું હોય તે જો પર્યાયાન્તરને પામ્યું હોય કે વિપરીત વર્ણવાળું હોય તો અસઝાય થતી નથી. અહીં પર્યાયાન્તર એટલે જે લોહી પરરૂપે થયું હોય. વિવર્ણ એટલે ખેરવૃક્ષના લાકડાના માવા જેવા ફિકાવર્ણવાળું અને રસ વિગેરેવાળું લોહી. 25 (मायुं लोsी डोय तो मसीय नथी. परंतु) ते सिवाय सोही विगेरे होय तो ससाय थाय. ३१. अस्वाध्यायः, इतरथेति आहारितेन चोदक ! अस्वाध्यायिकं न भवति, यस्मात् तदाहारितं वान्तमवान्तं वाऽऽहारपरिणामेन परिणतं, आहारपरिणामपरिणतं चास्वाध्यायिकं न भवति, अन्यपरिणामात्, मूत्रपुरीषादिवत् । तैरश्चं शारीरं गतं, इदानीं मानुषशरीरं, तत्र-तत् मानुषशारीरमस्वाध्यायिकं चतुर्विधं-चर्म मासं रुधिरं अस्थि च, तत्रास्थि मुक्त्वा शेषस्य त्रिविधस्यायं परिहार:-क्षेत्रतो हस्तशतं कालतोऽहोरात्रं, यत् . 30 पुनः शरीरादेव व्रणादिष्वागच्छति पर्यापन्नं विवर्णं वा तत् अस्वाध्यायिकं न भवति, पर्यापन्नं यथा रुधिरं पयपरिणामेन स्थितं. विवर्णं खदिरकल्कसमानं रसिकादिकं, शेषमस्वाध्यायिकं भवति,

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442