________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्तातः पूर्ण आत्माऽस्ति व्यक्तितः पूर्ण एव सः। हृदि जानाति यस्त्वेवं स एव ज्ञानवान् स्वयम् ॥६॥
“આત્મા સત્તાથી પૂર્ણ છે અને તે વ્યક્તિથી પણ પૂર્ણ જ છે',मेम ४ ६६यम 1ो छ, ते ४ स्वयं शानी छ. (६)
शुद्धात्मनः स्वरूपं यः स्मरत्येव प्रतिक्षणम् । स शुद्धात्मा भवत्येव परब्रह्म जिनेश्वरः ॥७॥
શુદ્ધાત્માના સ્વરૂપનું જ જે પ્રતિક્ષણ સ્મરણ કરે છે, તે જ શુદ્ધાત્મા ५२७६ नेिश्वर थाय छे. (७)
शुद्धात्मभावनाधारी शुद्धात्मा जायते रयात् । शुभाशुभोपयोगेन विनिर्मुक्तः स्वयं भवेत् ॥८॥
શુદ્ધાત્મ – ભાવનાને ધારણ કરનાર સ્વયં શુભાશુભ ઉપયોગથી વિશેષ કરીને મુક્ત થાય છે અને શીધ્ર શુદ્ધાત્મા બને છે. ()
मनोविकल्पसंकल्पवर्जित च निरञ्जनम् । रागद्वेषविनिमुक्तं शुद्धरूपं निजाऽऽत्मनः ॥९॥
મનના સંકલ્પ - વિકલ્પથી રહિત, નિરંજન અને રાગ - દ્વેષથી સંપૂર્ણ રીતે મુક્ત એવું પોતાના આત્માનું શુદ્ધરૂપ છે. (૯)
जन्ममृत्युजरातीतमाधिव्याधिविवर्जितम्। वपुर्मनोवचोऽतीतं जडभिन्नं च निर्भयम् ॥१०॥
આત્માનું શુદ્ધરુપ જન્મ-મૃત્યુ-જરાથી અતીત, આધિ-વ્યાધિથી રહિત, શરીર, મન તથા વચનથી પર, જડથી ભિન્ન અને નિર્ભય છે. (१०)
For Private And Personal Use Only